________________
સિક્કા વિષે
ઇતિહાસના અભ્યાસ માટેની અનેક શાખા છે. તેમાંની દરેક શાખામાં અનેક વિદ્વાને ઘૂમ્યા છે તે ઘૂમે પણ છે. પણ આપણા કાને અંગે અત્રે સિક્કાશાસ્ત્રીના કે શિલ્પ અને સ્થાપત્ય વિદ્યાના અભ્યાસક્રાના વિચારા ઉપર ગવૈયા કરવી રહે છે. તેમાંના લગભગ સર્વે એ એકજ જાતના અભિપ્રાય આપ્યા છે. એક વિદ્યાને તે સર્વને એકઠા કરી સમસ્તના સાર કાઢી બતાવ્યા છે. તેમાંથી જે વિશેષ ઉપયોગી અને સ્પષ્ટપણે મતમ રજી કરનારા છે તેટલા પૂરતા મૂળ શબ્દો ટાંકી બતાવીએ. જેથી આપણા વાચકવર્ગ માટે તેમહારાયના શબ્દો અહીં ઉતારીશુ.
J. N. I, P. 247:-The principal sculptures of both the Buddhas and Jainas are so nearly identical that it is not always easy for the casual observer to distinguish what belongs to the one and
(૬૦) ખરી રીતે તેા એક ખીન્ન તાદશ છેજ નહીં. પણ જે સંવ° વિદ્વાનેને દેખાયાં કરે છે તેનું મુખ્ય કારણ તે સર્વે જૈનધર્મનાં દ્વાયા છતાં તેમને તેમણે બોધપ્રેમનાં ધારી લીધાં છે ત્યારે કેટલાક નધમ નાં છે. તે તેમણે જૈન તરીકે પ્રથમથી પીછાણી લીધાં છે. પછી જ્યારે, પહેલા પ્રકારનાં અને આ ખીન્ન પ્રકારનાંને સરખાવવાના પ્રમશ આવે ત્યારે તેમને એક તાદશજ લાગે તેમાં નવાઇ શી ? છતાં અનુભવની જરૂરીઆતની તેઓ વાતા, કરે છે તેનું કારણ શું છે, તે માટે ન નીચે ટીપણું ન. છો.
(૬૧) અહીં તા રાણીગુંફા, ગણેશગુંફા ઇત્યાદિ નાની ગુફાઓનાં વર્ણન કરતાં આ હકીકત જણાવી છે. પણ આ ડિરિ અને ઉદધિષ્ઠિરમાંની સથી માટી જે હાથીગુફા છે, તેનું વર્ણન જયારે કલિંગદેશ ઉપર રાજકર્તા ચેનિસની હકીકત ચોથા ભાગમાં કરી ત્યારે તે હકીકત જણાવીશું, તે ત્યાંથી જોઇ લેવી.
(૬૨) ગુફાએા નામ વિનાની છે. છતાંના વિરો નિશ્ર્ચ
[ પ્રાચીન
what to the other and it requires some experience to do this readily. બૌધ્ધ અને જૈન સપ્રદાયના મુખ્ય શિલ્પકામ એટલાં બધાં તાદશ ૪૧૦ કે સાધારણ નિરીક્ષકને તા, કયું બૌધ્ધનુ છે અને કયું જૈનનુ છે. એમ પારખી કાઢવાને સથા સૂતર નથી તેમ કરવાને તો કેટલાક અનુભવની જરૂર પડે છે. આમ જમ્મુાવીને પછી જોકે ઓરીસાની ગુા વિશે પોતાના વિચાર જણાવ્યા છે, પણ તે સર્વ સામાન્ય છે એમ જણાઇ આવ્યા વિના રહેતા નથી. તેજ ગ્રંથમાં પૂ. ૧૪૮ ઉપર જાવ્યું છેકે The first thing that strikes are the caves st' of Orissa thoughanomalous૬૨most of them are Jainas,.... . goes without saying on examination however, no remains are found which could be clearly attributable to Buddhism.5* No Dagoba, ૧૪no
પૂર્વક અભિપ્રાય ત્યારે બાંધી શકાય છે ત્યારે તેમ કરવાને કાંઇ વિધિ સગા દ્વાવા જોઈએજ તે ગા છે. અને તેણે દરરે તે વિશેષ માનનીય થઈ પડતું કહેવાય.
(૬૩) આ વાક્યથી એમ માનવાને કારણ મળે છે કે, તે તે લેખકાના મત પ્રમાણે આ પ્રકારનાં ચિન્હા તા ખાસ બૌધ્ધ ધર્મ નાં કહી શકાયઃ અને જ્યાં જ્યાં તે ચિન્હો ન ઢાય ત્યાં ત્યાં, તે બૌધમ ની વસ્તુ નથી. એમજ ધારી લેવુ' પડે.
(૧૪) ડાંગાબા એટલે બૌધમ આનુ મંદિર આવાં મંદિર, બ્રહ્મદેશ, સુમાત્રા, વા અને સિંહલઙીય, જાપાન આદિ દેશોમાં ધણા સંખ્યામાં નજરે પ છે. ત્યાં અન્ય ધર્મ, એનાં મદિર ન થવાથી તે તરત માળખા આવે છે, તેમજ ત્યાં બીજા ભાઇ અમે પગ પેસારા કરેલા ન હોવાથી, ચોખ્ખા ઔષધી મંદિર કેવાં હાઇ શકે તેના સરસ રીતે ખ્યાલ પણ આવી જાય છે.