________________
૧૧૬
સિક્કાનું વર્ણન
(પ્રાચીન
૭૩
૭૪.
સવળી-ઉંચી સૂંઢવાળે હાથી છે અને લેખ, મધ્ય હિંદ ચંદા | કે. . રે. ૫. તિરી કુમાર ૧૪૮ને છે.
જીલ્લો નં. ૯૦ પૃ. ૨૧ અવળી–ઉર્જનનું ચિહ, તેની ઉપર ચંદ્રાકાર, અને દરેક વલયના મધ્યે અકેક બિંદુ છે.
સવળી બાજુ-ત્રણ આકનું ચિત્યઃ નીચે વાંકી | આંધ્ર દેશ કૃષ્ણા | કે, આં.રે. ૫. લીટીઓ અને લેખ = [વાસિક પુત્તર, તિરિ] | અને ગોદાવરી નં. ૮૮, ૮૯ પૃ. ૨૦ पुलुमाविस.
જીલ્લો અવળા-ઉજૈનનું ચિહ્ન, અને દરેક કુંડાળામાં અકેક બિંદુ છે અને બે બે ગોળ વળય છે.
૭૫
સવળી-ત્રણ કમાનનું ચિત્ય, દરેક કમાનમાં | નાશિક છલે | કે. . રે. ૮. મીંડું તેની નીચે વાંકી લીટી અને લેખ-રાબો |જોગલ થંભી સંગ્રહ ને, ૨૫૩ પૃ. ૬૮ गोतमीपुतससिरिसातकनिस.
અવળ–ઉજૈની ચિલ, ઉપર ચંદ્ર, વર્તુળાકારમાં મીંડું [ અને નહપાણના મહેરા ઉપર ફરીને ઉપરનો લેખ૧૫૦ છપાવ્યો છે જેથી મહોરું ઓળખી શકાતું નથી.]
(૧૪૮) જેમ ગૌતમીપુત્ર, વસિષ્ઠપુત્ર વિગેરે શબ્દો વારંવાર વપરાયા છે. તેમ પુલુમાવી શબ્દ પણ વપરાય છે.
એટલે તેને ઓળખી કાઢવા જ મુશ્કેલ પડે છે. હજુ એટલું સારું છે કે પુળુમાવીની સાથે, કોઈ કઈ
વખત પહેલે, બી અને સંખ્ય.વાચક શબ્દ પણ હોય છે. (૧૪૯) વલયાકારમાં બિંદુ નહતાં અને પછી થવા માંડ્યા, એટલે જેમ નહપાણે મહારૂં દાખલ કર્યું છે; અને
જુદી પ્રથા પાડી છે, તેમ ઉજ્જૈનના ચિહ્નમાં પણ “મીંડું” ઉમેરીને નવી ભાત પાડી હોય, એમ સમજાય
છે. આ મારૂં અનુમાન છે. (૧૫) આવી રીતે એક મહોરા ઉપર-કે એક પ્રકારના છાખ ઉપર-બીજી જાતની છાપ મારવાને આ પ્રથમજ
દષ્ટાંત કહી શકાય, તેમાં એવો આશય સમજી શકાય છે કે પ્રથમ જેની છાપ હોય તેના ઉપર બીજી છાપ મારનાર વ્યક્તિ, રાજકીય નજરે પિતાની વિશિષ્ટતા બતાવવા પૂરતો હોય. અથવા અંતરની
ફ્રેમભરી લાગણીસૂચક પણ હોય. (૧૫) રાણી બળશ્રીને બદલે જૈન સાહિત્યમાં “રાણી બળથી લખાયું છે. વિશેષ હકીકત માટે જુઓ પુ.૪
તેનું જીવન ચરિત્ર