________________
ભારતવર્ષ ]
તથા અન્ય માહિતી
૧૧૯
મહારું છે તે બતાવે છે, કે રાજા નહપાણને સમસમયી છે અથવા તે અરસાના સમયને | ઈ. સ. ૬૨ થી છે. હાથી નથી એટલે પ્રિયદર્શિનના સમયને નથી જ, અને સ્થાન સુરાષ્ટ્રનું ૧૫૪ છે એટલે, | થી ૮૪ સુધી નં. ૧૮ અંધ્રપતિ ગૌતમીપુત્ર ઠરશે. ( અવળી બાજુની છાપ એવી રીતે ફરીને મારી છે કે લેખના અક્ષરો , B. માં બરાબર વંચાતા પણ નથી ) કદાચ નં. ૨૬ મે પણ હય, કેમકે તેણે નહપાણના સિક્કા ઉપર ફરીને પિતાની છાપ મારીને સિક્કા ચલાવેલ છે.
જે બાજુ કે. એ. ઈ. માં સવળી છે તે કે. આ. કે. માં અવળી લખી છેઃ તેટલા ફેરફાર સિવાય બીજું બધું બરાબર છે.
વસિષ્ઠપુત્ર પુલુમાવિન હશે એમ અનુમાન કરાય છે. ૧૭ મા આંધ્રપતિને થયે ઈ. સ. પૂ. ૧૧૭ કહેવાય. જ્યારે ભૂમક મહાક્ષત્રપ હતા. પણ અવંતિપતિ નહતો, તેમજ નહપાણ થી ૧૧૦ સુધી અવંતિપતિ (રાજાનું બિરૂદ ધારણ કર્યું તે સમય) બને, તે પહેલાંને અંદાજ ગણાય. અને તે વખતે અંધ્રપતિ સ્વતંત્ર હતા.
સવળી બાજુ ગૌતમીપુત્ર યજ્ઞશ્રી લખ્યું છે એટલે તે સ્વતંત્ર થયો. હવે જે તે ! ઈ. સ. પૂ. ૨૯૯ બીજો આંધ્રપતિ કરે, તે તેનો સમય ઇ. સ. પૂ. ૪૦૩ થી ૩૯૦ ઠરી શકે; અને છઠ્ઠો |થી ૨૮૫=૧૪ વર્ષ આંધ્રપતિ ઠરાવાય, તે પછી સિક્કાને સમય ઈ. સ. પૂ. ૨૯૯ થી ૨૮૫ સુધીના ૧૪ | ને ગાળ. વર્ષના ગાળાને ઠરાવી શકાય.
મી. ઇલીયટનું એમ માનવું છે કે, જે કુરૂખરા અથવા પલ્લવીઝ જાતના | ઈસ. ૧૦૦ રાજાઓ, કમાંડલ કિનારાના ભૂપતિ હતા તેમના સમયને છે જ્યારે મારે અનુમાન એમ છે કે, અંધ્રપતિનો જ છે અને તેમનું રાજ્ય પણ કેરીમાંડલ ઉપર હતું જ, પણ સવાલ એ છે કે, સાતમાને પણ ગણાય તેમ છે. અને ૧૭મા અથવા ૨૭મા આંધ્રપતિનો પણ કહી શકાય તેમ છેઃ જે કયાંય હાથીનું ચિહ્ન હેત તે તે, સાતમેજ ઠરત. એટલે હવે, તાજ સિક્કો છે કે નો, તેટલું જોવું રહે છેઃ જાતે હોય તે સાતમા આંધ્રપતિનો ઠરેઃ અને નવો હોય તે, ૧૭ માને કે ૨૭ માને ઠરાવી શકાય. વધારે સંભવ ૨૭ માનો છે.
(૧૫૫), જેમ કેટલાંક ચિહ્નો સ્થાનિક વિશિષ્ટતાસૂચક છે (જુઓ ઉપરમાં પૂ. ૬૧ અને આગળ, ) તેમ આ સિકકે પણ દરિયાઈ સંબંધ સૂચવનારાં સ્થાનિક ચિહ્નરૂપે સમજવાં.