________________
પરિÐt ]
આ જૈન સાધુ તે સંસારની જાળથી છૂટી, તદ્દન નિર્મોહી બની, પેાતાના આત્મ કલ્યાણુમાં જ સદા નિમગ્ન રહે છે. તેમને નથી પડી રાજાના અંતઃપુરતી કે નથી પડી દુનિયાના ક્રાઇ માયાવી પદાર્થની૭૨ આ ઉપરથી સમ્રાટ ચંદ્રગુપ્તની ધ રૂપી શ્રદ્ધા, જૈન ધર્મ વિશે વિશેષપણે દૃઢતર થઈ; અને ગુરૂ તથા શિષ્ય—ચાણકયે અને ચંદ્રગુપ્તબન્નેએ સ્વધર્મની ઉન્નતિ માટે અનેક પ્રકારે, ક્રાને પણુ પીડારૂપ ન થાય. તેમ, અનેક વિધ પ્રયાસો આદરવા માંડયા,
પ્રીતિના પુરાવા
જૈન ધર્મનું ઉત્કૃષ્ટ તીથસ્થાન, જેમ આજે શત્રુંજય-સિદ્દાચળ કહેવાય ધર્મ પ્રીતિના છે, તેમ તે સમયે પણ વિશેષ પુરાવા સિદ્ધાચળ જ ગણાતું. તેને જૈન આમ્નાય પ્રમાણે શાવતુ તીથ જ ગણાય છે, પણ જેમ હાલ તેના વિસ્તાર માત્ર, કાઠિયાવાડ ( સૌરાષ્ટ્ર )ના ગાહિલવાડ પ્રાંતમાં પાલીતાણા રાજ્યની હદમાં સંકુચિત રહેવા પામ્યા છે, તેમ તે સમયે નહાતા. તે સમયે તે। શત્રુંજયગિરિ સૌરાષ્ટ્રના આખા દક્ષિણ પ્રદેશમાં પથારી કરીને પડયા હતાઃ અને
થાણકય ખાત્રી કરી આપી હતી કે, જેનેતર પાખડિઓ શ્રી લ ́પટા છે. જ્યારે જૈન સાધુ કચન અને કામિનીના ત્યાગી છે. તે ઉપરથી તેને જૈન ધમ ઉપર વિશેષ આસ્થા આવી હતી. અને દૃઢ ભક્ત જેની થયા હતા. ” આ શબ્દોથી સમજાશે કે પંડિતજી તે મૂળથી જ જૈન ધી હતા, જ્યારે ચંદ્રગુપ્તજે જૈનમત ઉપર પક્ષપાતિ થયા તે, તેના પ્રધાન પુરહિતના સહવાસથી જ થયા છે,
( ૭૩ ) શાશ્વતું એટલે હંમેશનું: લાંખા વખત ટી રહે તેટલું જ પૂરતુ નહીં, પણ સદૈવ, સદાકાળ, ટકી રહે તેવું: દુનિયામાં તા અનેક સમયે અનેક વિધ પરિવર્તન થયાં કરે છે. જળના સ્થાને જમીન, અને જમીનના સ્થાને જળ પણ બની જાય છે, છતાં જે શાશ્વત મનાય છે. તે તા, તે સ્થિતિમાં જ જળવાઇ રહેવાનું અને જળવાઈ રહે છે, એમ જૈન માન્યતા છે,
તેની શાશ્વતી વસ્તુના રૂપમાં, રંગમાં, આકારમાં કે
૧૮૩
તેની તળેટીના ઘેરાવા, હાલ જે ખાર ગાઉ ગણાય છે, તેને બદલે તે સમયે લગભગ આઠ યાજન પ્રમાણ હતા. જેથી હાલના શત્રુંજય તથા જુનાગઢના ગિરનાર, તે બન્ને એકત્ર બની. એકજ ગિરિરાજ તરીકે, ઉભા રહ્યા હતા ( જૈન સાહિત્ય ગ્રંથામાં ચાખ્ખુ કહેલ છે કે, રૈવતાચળ એટલે હાલ જેને ગિરનાર પર્યંત કહેવાય છે, તે શત્રુ ંજય—સિદ્ધાચળની એક ટુંક જ છે. તેનું એક ગિરિશ ગજ છે). કાળે કરીને શત્રુ ંજયના બધા ગિરિશૃંગા જુદાં પડી જઇ આસપાસ સ્વતંત્ર રીતે ઉભાં રહી ગયાં છે,૭૪ અને તે રૈવતાચળ ઉપર ચઢવાના માર્ગ, જુનાગઢ શહેરની પાસેની શ્રી ગિરનાજીની તળેટી હાલ જ્યાં છે ત્યાં નહીં, પશુ માં માય ખા લેખ ઊતરાયલ પડયા છે અને જે અશોકના ખડક લેખ તરીકે ઓળખાઇ રહ્યા છે અને જેની પાસે જ સુદર્શન તળાવના ૫ અવશેષો માલમ પડયાં છે, ત્યાં આગળ હતી. સમ્રાટ ચંદ્રગુપ્ત પાતાના પુરાહિત-રાજગુરૂ ચાણુક્યને લઈને, પાતાના જૈનધર્મોનુયાયીઓ સાથે સંધ કાઢી૭૧, આ પરમપવિત્ર તિર્થાધિરાજના દર્શનાથે વારવાર આવતા. અને ત્યાં આવતા શ્રી સંધના
સેવા તેના અનેક પર્યાયમાં, ભલે ફેરફાર ( આ માટે નીચેની ટી. ન. ૭૭ જીઆ ) થયાં કરે, છતાં મૂળ વસ્તુ ત્યાં હતી, કે તે જ હતી, એટલું તેનું સ્મરણ તા જરૂર રહે રહે ને રહેજ: જેથી તે વસ્તુને ઓળખવામાં હરકત પડે નહીં જ: આવી સ્થિતિ જેની હાય તેને જ શાશ્વતી કહે છે;
શત્રુંજય તીને આ પ્રકારની શાશ્વતી વસ્તુ તરીકે ગણે છે. ( અન્ય વસ્તુના નિણૅય કરવાને શાશ્વતી સ્થિતિ કેટલે દરજ્જે સહાય રૂપ થઇ પડે છે, તેની સમજ માટે જુએ પુ. ૧ લૅ. ૫. ૨૨૬ ની હૌકત અને વિવેચન ).
( ૭૪ ) જીઓ હવે પછીના શાશ્વત કહેવાતાં છતાં કાળના ઝપાટામાં ' વાળા પારાનું' વણૅન.
( ૫ ) જીએ હવે પછીના ‘ શાશ્વત કહેવાતાં છતાં કાળનાં ઝપાટામાં ” વાળા પારાનું વર્ણન.
( ૭૬ ) જૈન ગ્રંથામાં તે ધમના ભાતાએ