________________
૨૦૦ ચંદ્રગુપ્તનું
[ પંચમ તેથી પિતાના દેશની લગોલગ પૂર્વની સીમાના સામાં આપોઆપ ઉતરી આવ્યું હતું. એટલે સ્વામી કલિંગપતિની કુમક મેળવવા યોગ્ય ધાયું. - હવે તો તેને પિતાની મહત્વકાંક્ષા પૂર્ણ કરવાને આ કલિંગપતિને મગધ સમ્રાટ સાથે પૂર્વ સમ- દક્ષિણ હિંદ તરફ જ ધ્યાન પહોંચાડવાનું હતું. યથી કાંઈક વેર પણ ચાલ્યુ૧૩૪ આવતું હતું. જે હેતુ માટે તેણે પિતાના સમ્રાટ તરીકેના પંદર તેથી, તેમજ જે આ યુદ્ધના પરિણામે જીત મળે વર્ષની કારકીર્દિમાં મેટો ભાગ, તે બાજુજ તે, મદદ આપી તેના બદલામાં સારા જેવા રાક હતો. મુલકની કે અન્ય કોઈ પ્રકારના લાભની આશા દક્ષિણ ભારતમાં તે વખતે બે સત્તા પ્રખર પણ તેને અપાઈ હતી; એટલે આવા બેવડા વૈભવશાળી અને લશ્કરી નજરે સામને કરવા પ્રલોભનથી, તે કલિંગપતિ, ચંદ્રગુપ્ત રાજાની યોગ્ય હતી. એક કલિંગની અને બીજી આંધની. સાથે જોડાયો અને બન્નેએ ભેગા મળી, મગધ તે બન્નેના પ્રદેશ ઉપર પોતે કેવી રીતે વિજયશાળી સમ્રાટ ઉપર હલ્લો કરી, તેને યુદ્ધમાં હરાવ્યો અને ૧૩૫થયો અને પિતાનું સાર્વભૌમત્વ સ્વીકાવરાવ્યું તેને ગાદી ત્યાગ કરવાની ફરજ પાડી, પરિણામે તે અહીં ચર્ચીશું નહીં. કારણકે પુ. ૧ ખંડ રાજા ચંદ્રગુપ્ત, મગધસમ્રાટ બન્યો. અને આ બીજે, પરિ ૬ માં જેમ શિશુનાગ અને નંદઉત્તર હિંદ તેના કબજામાં આવ્યો. આ પ્રમાણે વંશના રાજ્ય વિસ્તારની સમગ્ર હકીકતનું દિગતેણે જ્યારે મગધ સામ્રાજ્યની સત્તાંબૂરા હાથમાં દર્શન કરાવ્યું છે, તેમ આ આખા મૌર્યવંશી લીધી, ત્યારે ભારતવર્ષને ઉત્તર પ્રદેશ સઘળો, સમ્રાટોના સમયે કેવી સ્થિતિ વતી રહી હતી, તથા હિંદને પશ્ચિમ ભાગ, જેમાં હાલના કાઠિ- તેને ખ્યાલ વાચક મહાશયને એકજ દૃષ્ટિએ આવી યાવાડ તથા ગુજરાતને સમાવેશ થઈ જાય છે તે. શકે, તથા તે ઉપરથી દરેક રાજકર્તાના સામર્થનું તેમજ રાજપુતાના, મેવાડ, માળવાવાળા ભાગ જેમાં તુલનાત્મક જ્ઞાન બાંધી શકે, તે હેતુથી એક જુદું સમાય છે, તે અવંતિપ્રદેશ પણ મગધ સામ્રાજ્યનું જ પ્રકરણ આપણે લખીશું એટલે પુનરૂક્તિના અંગ હોવાથી, નવમાનંદને હરાવવાથી તેને વાર- દોષથી દૂર રહેવાનું અત્રે ઉચિત ધાયું છે.
(૧૭૪) આ બનાવો માટે નંદિવર્ધન અને ક્ષેમરાજને કિસ્સ: આઠમા નંદ બૃહસ્પતિમિત્ર અને ચકવતિ ખારવેલને કિસ્સ; ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. તે જુઓ.
(૧૩૫) E. H. I. 3rd, Edi. Smith P. 149:But the ascertained outline of the career of Chandragupta is so wonderful and implies his possession of such exceptional ability that the conquest of tho south must be added to the list of his achievements. અ. હિ. ઈ. ત્રીજી આવૃતિ. પૃ. ૧૪૯:- પણું ચંદ્રગુપ્તની કારકીર્દિની નક્કી થયેલ રૂપરેખા એટલી આશ્ચર્યકારક છે તથા તેની અનુપમ શક્તિને એ પુરાવો રજુ કરે છે કે, એમ આપણે માનવું જ રહે છે કે, દક્ષિણની છત તે તેનાં પરાક્રમમાં, ઉમેરવી જોઈએ.
ચંદ્રગુપ્ત મૌર્ય ( શિયાળમાળા ગ્રંથાંક ૧૩૯) પૃ. ૩૪ “ ચંદ્રગુપ્તના મહારાજ્યની દક્ષિણ સરહદ કૃષ્ણ નદીના તટ સુધી હતી. ત્યાં “ચંદ્રગુપ્ત નગરી” નામનું શહેર પોતાના નામથી વસાવેલું હતું.
Asoka. R. K. Mukerji, P. 13:-For a definite and long continued tradition des scribes Chandragupia abdicating and retiring as a Jain saint at ShravanaBelagola in Southern Mysore; upto which therefore his dominions must have extended =રા. કું. મુ. અશોક પૃ. ૧૩:-કેમકે, ચોક્કસ અને પુરાણી દંતકથામાં એમ વર્ણન કરેલું છે કે, રાજા ચંદ્રગુપ્ત ગાદીને ત્યાગ કરીને એક જૈન સાધુ તરીકે
મહિસ્ર રાજ્યના દક્ષિણ ભાગમાંના શ્રવણ બેલગોલ તીર્થ, સન્યસ્ત દશામાં રહેતો હતો, અને તેથી ત્યાંસુધી