________________
પરિચ્છેદ]
ગાદી ત્યાગનું કારણ અને માત્ર એકજ હકીકતને ઉલ્લેખ કરીશું, કાંઈક સખ્ત પ્રમાણમાં પથરાયેલું જ હતું. કે ચંદ્રગપ્ત સમ્રાટને પોતાની આખી જીંદગીમાં. તેવામાં વળી કાંઈક સુરૂપ મેધવૃષ્ટિ થવાથી સકાળ કઈ વખતે પણ ઉત્તર હિંદમાં જવાનો પ્રસંગ પ્રવર્યો હતો. એટલે લોકને દિલ શાંત પડી ઉભો થયો હોય એમ કાઈ પણ ઠેકાણેથી પુરાવો ડાં વર્ષો તે જાણે કાંઇજ બન્યું નથી, એમ મળી શકતો નથી. જ્યારે ઉત્તર હિંદમાં સર્વે જનતા પાછલી વાત ભૂલી પણ ગઈ હતી. જવાનું જ તેને સરજાયું નથી, કારણકે તે આખો. આ બધો સમય ચતુર ચાણકયે પિતાનું સુવિપ્રદેશ પોતાને મહાનંદ પાસેથી વારસામાં મળે ખ્યાત અર્થશાસ્ત્ર રચવામાંજ ગાળ્યો હોય એમ હતે તે આપણે ઉપર કહી ગયા છીએ, તેમ તે સમજાય છે.૧૩૯ અને અનાવૃષ્ટિના પ્રસંગમાંથી નવમાનંદના સમયે હકીકત લખતાં પણ જણા- તાજેતરનેજ બહાર નીકળ્યો હોવાથી તે પ્રસંગની વાયું છે. એટલે જીત મેળવવા માટે ત્યાં જવાનું ગંભીરતા હજુ મર્મ પ્રદેશમાં તરવરી રહી હતી. તેથી કારણ ઉપસ્થિત થતું નથીજ. તેમ પિતે એટલે જનકલ્યાણનાં હિત માટે અર્થશાસ્ત્રમાં તે મુદ્દાને જબરો અને સત્તાવાહી હતા કે તેના રાજ્યમાં સમાવેશ કરવામાં પણ તેને ઉપયોગી સાધન કયાંય બળવા જેવી સ્થિતિ ઉભી થવા પામે તેવું પ્રાપ્ત થયું હતું. તેવામાં પાછો બીજે દુષ્કાળ, નહતું. તે પછી પંજાબ જવાનું અને સેંડ્રોકેટસ પ્રથમના કરતાં પણ વિશેષ કારમાં સ્વરૂપે પડતરીકે ગ્રીક શહેનશાહ અલેકઝાંડરની સમીપ વત વાના ભણકારા કાને સંભળાવા લાગ્યા. ઉપસ્થિત થવાનું પણ શી રીતે બની શકે ? ચંદ્રગુપ્ત સામ્રાટ જૈન હેઈ, સૌરાષ્ટ્ર દેશમાં મતલબ કે જે આપણને ખ્યાલ બંધાવાય છે કે,
શ્રી શત્રુંજય તીર્થાધિરાજની સેકેટસ તે ચંદ્રગુપ્ત અને તેને અને સિકંદર ગાદી ત્યાગનું યાત્રાએ ગયે હતું એમ શાહને પંજાબમાં એક નદી તટે તંબુમાં મુલાકાત
કારણ. આપણે જાણી ચૂક્યા છીએ. થઈ હતી તે સર્વ માત્ર કલ્પના જન્ય જ છે.
તેમ અવંતિને પ્રદેશ તેને જ્યારે તે રાજ્યાસને આરૂઢ થયો ત્યારે વારસામાં૧૪૦ મળ્યો હોવાથી ત્યાં તેણે પિતાને પણ મગધ દેશ ઉપર દુષ્કાળને ૩૮ કરાળ પંજો રહેવા માટે રાજમહેલ બંધાવ્યો હતે. અને વર્ષને
તેનું રાજ્ય લંબાયું હોવું જોઈએ.” વિશેષ ખાત્રી લાયક પુરાવા માટે ( જુએ મહારાજા ચંદ્રગુપ્તનો સિક્કા. આંક નં. ૬૭, ૬૮ )
( ૧૩૬ ) નીચેની ટીકા નં. ૧૩૭ જુઓ: તથા ઉપર પાનું ૧૬૧ જુઓ ( સૅકોટસ તે ચંદ્રગુપ્ત હોઈ ન શકે.).
( ૧૩૭ ) Ind. Ant, XXXII P: 32:– Chandragupta is never proved to have visited Punjab. ઈ. એ. પુ. ૩૨, પૃ. ૨૩ર:ચંદ્રગુપ્ત પંજાબ કઈ દિવસ નજરે જોયું હોય એમ સાબિત થયું નથી.
( ૧૮ ) નાગ. પ્રચા. પત્રિકા. પુ. ૧૦ ભા. ૪ પૃ. ૬૫૩ “નિશિથચૂર્ણિ આદિમાં લખેલ છે કે, ચંદ્ર
ગુપ્ત રાજ્ય દુષ્કાળ પડયો છે ( જે ભદ્રબાહુના દક્ષિણ ભરતના ગમનને અંગે આ લખાણ હતું, તે ચંદ્રગુપ્તના રાયે ન લખત, પણ બિંદુસાર રાજ્ય લખત, કારણકે દુષ્કાળ પડવાનો હતો તે બીકે તો પોતે રાજત્યાગ કરી ગયો છે. એટલે બે દુકાળ પડયાનું સાબિત થાય છે ( સરખા પૃ. ૧૬૯, ટી. નં. ૨૧. )
( ૧૩૯ ) આ સમયને આપણે મ. સ. ૧૬૦ થી ૧૬૮ સુધી ઇ. સ. પૂ. ૩૬૭ થી ૩૫૯ સુધીને કહીશું.
( ૧૪૦ ) દિગબર પુસ્તકમાં જે એમ વખ્યું છે કે “ King ( not Emperor ) of Ujjain ” ઉજ્જૈનના રાજા ( શહેનશાહ લખ્યું નથી ) તેનું કારણ પણ એજ કે, તે મગધનો સમ્રાટ ગણાતો અને