________________
પરિચ્છેદ ]. રાજ્યકાળ તથા આયુષ્ય
૧૭ એમ પુરાણ તથા બૌદ્ધગ્રંથ એકમતે વદે નિર્વાણ કાળની ગણનામાં જે લઈએ તે ઇ. સ. પુ. છે. જ્યારે જૈન ગ્રંથ અવંતિપતિઓની ૫૪૩-૧૬ર ઈ. સ. પૂ. ૩૮૧માં ગાદી પતિ થયો નામાવળીમાં મગધપતિ ચંદ્રગુપ્તને ૧૬ વર્ષ એમ ગણાય, અને ૨૪ વર્ષ૫ રાજ્ય ભોગવ્યું પર્યત રાજ્ય પદે રહ્યાનું જણાવે છે. આ બન્ને છે એટલે ૩૮૨–૨૪=ઈ. સ. પૂ. ૩૫૮ માં રાજપદ હકીકત છે કે, દેખીતી રીતે મળતી નથી આવતી. છોડી દીધું કહેવાય, અને જે પરિનિર્વાણ કાળની બાકી બારીકીથી જે નિહાળીશું તે બને સત્ય ગણત્રીએ ૧૬૨ને આંક ઘટાવીએ તે, ઈ. સ. પૂ. જ છે. તે આપણને નીચેની હકીકતથી ખાત્રી પર૦-૧૬૨=ઈ. સ. પૂ. ૩૫૮ની સાલ આવે; અને થશે. બૌદ્ધગ્રંથમાં લખેલ છે કેપ૪ બુદ્ધના નિર્વાણ તે સાલમાં “ Chandragupta flourબાદ ૧૬૨-૩ વર્ષે ચંદ્રગુપ્ત ગાદીએ આવ્યો છેઃ ished (or lived)=“ચંદ્રગુપ્ત થઈ ગયો ” હવે બૌદ્ધ પ્રજામાં બે સંવત પ્રચલિત છે. એક આમ શબ્દ છે, એટલે જેમ ઇતિહાસમાં વૃત્તાંત સંવત નિર્વાણ કાળથીએટલે કે જ્યારથી બુદ્ધ લખતાં અમુક રાજા અમુક સમયે થઈ ગયો, દેવને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી=ઈ. સ. પૂ. ૫૪૩-૪ એવા શબ્દ, તે રાજાના મરણ થયાની સાલ થી ગણાય છે અને બીજે સંવત પરિનિર્વાણ તરીકે વપરાય છે તેમ, અહીં પણ, ઇ. સ. પૂર્વે કાળથી, એટલે કે જ્યારથી બુદ્ધદેવનું મરણ થયું ૩૫૮માં ચંદ્રગુપ્તનું મરણ થયું એમ કહેવાને છે ત્યારથી=ઈ. સ. પૂ. ૫ર૦ થી. હવે ૧૬૨ વર્ષને ગ્રંથકારનો આશય હોવો જોઈએ (જો કે ઈ. સ. પૂ.
by Buddhaghosh all allot 24 to Chandragupta and 28 years to Bindusara = 44921, મહાવંશ અને બુદ્ધષની સમંત પ્રસાદિકા વિગેરે સર્વ (બૌદ્ધગ્રંથમાં) માં ચંદ્રગુપ્તના ૨૪, અને બિંદુસારના ૨૮ વર્ષ ગણ્યા છે.
( ૫ ) અશોક પૃ. ૨૦૬ ટી. ૧:મિ. કરાર અને વજેસિંહ, તે બન્નેએ તેનું રાજ્ય ૩૪ વર્ષ ગણ્ય છે પણ તે આંકમાં લહિઆની ભૂલ થયેલી દેખાય છે? Turmore and Wijesimha, both assign him 34 years' reign. The figure seems to be a copyst's blunder.
(૫૪ ) ઇ. એ. પુ ૩૨. પૃ. ૨૩૧: ઉપરમાં ટી. નં. ૩૪, ૩૭, ૩૮ જુઓ.
(૫૫) અત્રે એક ખુલાસો કરવાની આવશ્યકતા ઉભી થાય છે.
એક વખત તેના રાજ્યને અંત આપણે ઇ. સ. પૂ. ૩૫૮ માં ગણવીએ છીએ અને બીજી વખત ઈ. સ. પૂ. ૩૫૭ માં ગણાવીએ છીએ. તે ફેર બે કારણથી આવે છે. (૧) તેનું રાજ્ય પૂરાં ૨૪ વર્ષ પણ નથી ચાલ્યું તેમ પૂરાં ૧૬ વર્ષ પણ નથી ચાલ્યું; પણ ત્રેવીસ વર્ષ ઉપરાંત છ આઠ માસ છે, તેમ ૧૫ વર્ષ ઉપરાંત ચારેક માસ છે; પણ એક રવૈયા એ ચાલતો આવ્યો છે કે,
પંદર વર્ષ ઉપર કાંઈ પણ અધિક સમય કહેવો હોય તે, તેને સોળ વર્ષ તરીકેજ સાદી ભાષામાં બોલવું પડે છે. તેવીજ રીતે ૨૩ વર્ષ ઉપરના કાળનું સમજી લેવું. (૨) ઈ. સ. ની ગણત્રી કરવાની હોય ત્યારે તે આંક ઉમેરો કે બાદ કરવો તેની સહેલાઈ છે, પણ ઈ. સ. પૂ. ની ગણત્રીમાં પાછલા પગલે હઠવું પડે છે. તેથી જરા ગુંચવણ પડે છે. જેમ કે, ઇ. સ. ૧૦૦ ના નવેંબરમાં ૨૩ વર્ષ અને ચાર માસ ઉમેરવા હોય તો . સ. ૧૨૪ ન ફેબ્રુઆરી આવે, અને બાદ કરવા હોય તો ઈ. સ. ૭૬ ને જુલાઈ આવે એટલે કે ૧૦૦+૨૪=૧૨૪; ૧૦૦-૨૪=૭૬ એમ ૨૪ નો આંક (૨૩ વર્ષ ઉપરનો સમય ૨૪ વર્ષ કહેવાય તે) તો જળવાઈ રહે છે. પણ ઈ. સ. પૂ. ની ગણનામાં તેમ નથી થતું. જે ઇ. સ. પૂ. ૧૦૦ ના નવેંબરમાં ૨૩ વર્ષ અને ચાર માસ ઉમેરવા હોય તો ઇ. સ. પૂ. ૭૭ પૂરો થઈને ઇ. સ. પૂ. ૭૬ ને એપ્રીલ આવશે. પણ જે બાદ કરવા હોય તે ઇ. સ. પૂ. ૧૨૩ નો મે આવશે. આ પ્રમાણે બન્ને બાજુ ૨૪ ના આંકને બદલે ત્રેવીસનો આંક દેખાઈ આવે છે.
તેથી, એક ગણત્રીએ જે ઈ. સ. પૂ. ૩૫૮ અને બીજી ગણત્રીજી ઇ. સ. પૂ. ૩૫૭ આવે છે તેને ભેદ પણ તે પ્રમાણે સમજી લે. વળી વિશેષ સમજુતિ માટે નીચેનું ટીપ્પણુ નં. ૭૨,