________________
સિક્કાનું વર્ણન
પ્રાચીન
બતાવી છે. અને અક્ષરમાં સગા વારિરિપુત सविळिवायकुरस.
૫૯
મહારાષ્ટ્ર હાપુર)
(
સવળી બાજુ ઉપર નં. ૫૮ પ્રમાણે. કિ. આ. રે. ૨૪ નં
૨૨ પૃ. ૭ તથા કા. અવળી બાજુ–તે પણ નં. ૫૮ પ્રમાણે, પણ
૧૧ એ. ઈ. ૧૨: નં. ૧ અક્ષરોમાં ગો મારિyતર સિવકુ છે. માં છે. ફેર એટલે જ
કે એકે જેને સવળી બાજુ કહી છે તેનેબી જાએ અવળી કહી છે.
કૃષ્ણ અને ગોદાવરી લે
સવળી બાજુ–ઉભી કરેલ પૂંછડીવાળે સિંહ, 1 કે, આ. રે. ૩: તથા વૃક્ષઃ લેખ બરાબર ઉકેલી શકાતું નથી.
નં. ૩૩ પૃ. ૧૦. | અવળી બાજુ–ત્રણ આકાંનું ચિત્ય, બેવડી ! | કિનારી ચારે તરફ છે અને ઉપર ચંદ્રાકાર તથા બિંદુઓ છે.
સવળી બાજુ–અચોક્કસ.
| કે. . રે. ૧૦ માલવા તથા આંધ્રદેશ અવળી બાજુ ઉભેલે હાથી, તેની નીચે નદીના | નં. ૧પૃ. ૧. આકારે ચિહ્ન છે અને તેમાં માછલી તરતી બતાવી છે. અને આવા રા આવા અક્ષરે છે.
માલવા
સવળી–ઉભેલો હાથી, વૃક્ષ તથા ત્રણ આક- વાળું ચિત્ય : નીચે નદી તથા તરતી માછલીઓ. |
કે. . રે. ૧: |
૨ પૃ. ૧.
(૧૦) જીઓ તેનું જીવન ચરિત્ર. પુ. ૪થું ચૂકાનંદે અને મૂળાનંદને શ્રીમુખની સાથે કાંઇક લોહી સંબંધી
હોય તો (સરખાવો તેમના સિક્કા નં. ૪૯, ૫૦.). (૧૩) જીઓ અશોકનું જીવન ચરિત્ર તથા સરખા ટીકા નં. ૧૧૮ ૧૧૯, ૧૨૦, ૧૨૧ નાં અસલ લખાણું. (૧૩૨) આ સમયને અશોકના રાજ્ય અમલના સમય સાથે સરખા : આખા આંધ્રુવંશની વંશાવળી જે મેં
ઉપજાવી કાઢી છે (જુઓ પુ. ૪થું) તે પણ આવા સિક્કાઈ પુરાવા ઉપરથીજ અને તે સર્વેના પરસ્પર
આધાર અને પ્રમાણુ મેળવીને જ ઘડવામાં આવી છે એમ વાચકને ખાત્રી થશે. (૧૩૩) પુ. ૪માં આંધ્રુવંશની નામાવળી જુઓ. (૧૩) નાના ઘાટને લેખ રાણી નાગનિકા છે, અને તેણે પોતાના અલ્પવયસ્ક બાળકની વતી રાજકારભાર
હાથ લીધાનું જણાયું છે વળી તે મહારથીની પુત્રી છે. આ બધી હકીકત આંધ્રપતિ ત્રીજાને લાગુ પડે છે : પણ તે વખતે સમ્રાટ પ્રિયદર્શિનની હૈયાતીજ નહતી. જ્યારે સિક્કામાં હાથી પ્રિયદર્શિનની નિશાની