________________
ભારતવર્ષ ]
તથા અન્ય માહુિતી
૧૧૩
હતા. અને તે પણ માળવામાં સમ્રાટ પ્રિયદર્શિનનુ રાજ્ય ચક્રવર્તી તરીકે પ્રવત માન હતું – થી ૧૩૭ ૨૩૬ ત્યારે જ. હિસાબ ગણતાં આ શાતકરણી તે સાતમા અંપતિ સમજાય છે. પ્રિયદર્શિન ના મરણુ પહેલાંનેઃ આ નં. ૬ર ના સિક્કો નં. ૬૧ ની પહેલાંના સમયના સમજવા).
સુધીના.
હાથી છે અને સવલી બાજુએ છે, એટલે પ્રિયદર્શનને તાબે હાય એમ સૂચવે છે, બાકી ઉજૈનીનું ચિન્હ છે, તે અવંતિપતિ-પ્રિયદર્શિન સૂચવે છે. ધૌલી–જાગોડા ખડકલેખમાં જે એમ સૂચવાયું છે કે, તે રાજા પોતાના અંગત સગા હેાવાથી એ વખત૧૩૯ જતા કરવામાં આવ્યેા હતેા. તે ખડકલેખ પ્રિયદર્શિનના છે અને આ સિક્કો તે એ પ્રસંગેામાંના એક પ્રસંગ સૂચવે છે. એટલે છઠ્ઠા અંધ્રપતિના ઠરે છે. ખીજા અંધ્રપતિનું નામ પણ કૃષ્ણ છે ખરૂં, પણ તે સમયે પ્રિયદર્શિનનું અસ્તિત્વ જ નહેાતું; એટલે છઠ્ઠો અંધ્રપતિ સાબિત થાય છે. તેમ જ તેનું નામ કૃષ્ણ હશે એમ પણ આ ઉપરથી ફલિત થાય છે.૧૪૦
પણ હાથી છે એટલે
ચેાખ્ખુ નામ છે, એટલે ગૌતમીપુત્ર યજ્ઞશ્રી સાતકરણીના છે, સમ્રાટ પ્રિયદર્શિનને ખંડિયેા હતા, એમ બતાવ્યું અને વળી હાથી છે તે સવળી બાજુએ જ છે, એટલે ઇ. સ. પૂ. ૨૮૫ થી ૨૮૧ સુધીના સમયના અને છઠ્ઠા અંધ્રપતિના૧૪૧ાં |
જે પ્રમાણેના અક્ષરા છે તે પ્રમાણેના અન્ય સિક્કાઓ જોતાં રાઔત્તિનિા (તñનીસ) હોવાનું અનુમાન કરાય છે. વળી સવળી બાજી હાથી છે એટલે, સા ભૌમત્વ પ્રિયદર્શિનનું હતું એમ સૂચવે છે. અને અપરાંત જીલ્લામાંથી મળી આવ્યા છે. એટલે તે જીલ્લા ઉપર શાતકરણીની સત્તા હતી એમ ઠરે છે, સાતમા શાતકરણી હશે એમ સંભવે છે. [ ગૌતમીપુત્ર શાતકરણીના પણ હાય, એમ અનુમાન પણ દોરાય છે (ગમે તેમ પણ નહપાના સમય પૂર્વેના ૧૪૨ તા છેજ. ) ]
નં ૬૩ પ્રમાણે સમજી લેવું.
|
(૧૪૧) જીએ ઉપરની ટી, નં. ૧૩૪.
(૧૪૨) તેના સમય માટે જીએ પુ. ૩.
(૧૪૩) એ તેનુ' ચરિત્ર તથા આંધ્રવશની વ’શાવળી. (૧૪૪) જુએ તેનું વૃત્તાંત.
૧૫
ઇ. સ. પૂ.૨૮૫ થી ૨૮૧ ના ૪ વર્ષના ગાળા.
ઇ. સ. પૂ. ૨૮૫ થી ૨૨૧=૪ વર્ષ સુધીના ગાળાને
ઇ. સ. પૂ. ૨૮૧ થી ૨૩૬ સુધી
ઇ. સ. પૂ. ૨૮૫ થી ૨૮૧
રાણી નાગનિકાના લેખથી જાણીએ છીએ, કે તેના પુત્ર વદસત્હી તરફથી તેણી | ઇ. સ. પૂ. ૩૭૦ રાજકારભાર ચલાવતી હતી.૧૪૭ અને સિક્કામાં ઘેાડા અને કલગી છે, એટલે મૌર્યવંશી | થી૩૪૬ સુધીના રાજા ચંદ્રગુપ્ત જે સમયે અતિપતિ હતા, તે સમયના૧૪૪ સિક્કો થયા. ( અથવા