________________
૮૦
૧૪
૧૫
સવળી બાજુ —તાડના વૃક્ષની સામે જમણી દિશાન્મે
મેર છે.
અવળી
સિક્કાનુ વર્ણન
""
—સામિાણ શબ્દો છે: તથા ડાબી દિશાએ એક સ્ત’ભુની સામે વૃષભ છે
સવળી બાજુ ચાખ્યા છે અને [–] સંત મિસન્ન અક્ષરા લખેલ ..
અવળી બાજી–ચૈત્ય વિગેરે.
અાધ્યા
રોશની
[ પ્રાચીન
ૐ, ડી. ઇ. પટ નં ૫, કિ ન. ૧૧ (તાંબાના સિક્કા છે )
દા. એ. ઈ પટ નં. પ આકૃતિ ૮
(૧૩) તુ કે, સ સુ. ટી. ૪. ૧૭ અત્ર વાચકનું ધ્યાન નીચેની બાબત ઉપર દેવામાં આવે છે કે પ્રાચીન સમયની બે ત્રણ નગરી બૌો તે વિકલ્પમાં કે વિચારમાં આવી ન પડે કેમ તે નગરીનાં
નામ એક બીનને મળતાં આવી નય . ( સરખાવા પુ. ૧ ૧, ૧૮૩ )
(અ) વિશાખા નગરી એટલે અયાખ્યા અને તે અયોધ્યા દેશની રાજ્યાની સમજવી : તેમ તે નગરીને
શ્વેતાંખી પણ કહેવાય છે.
(આ) વૈશાળા નગરી તે, વિદેહ દેશની રાજધાની છે, કે જ્યાં મિથિલાપતિ ચેક ાનની રાજધાની હતી અને ત્યાં શ્રી મહાવીરનો જન્મ થયા હતા. આ ઉપરથી સમારી કે, વિશાખા અને વૈશાળ બન્ને જુદી નગરી છે. ( જે નગરીના વિસ્તાર બહુ લાંબા ગામ એટલે વિશાળ ઢાચ તેજ વિશાળા નગરી કહેવાય. આ પ્રમાણે જેની નગરીનું નામ વિશાળા નગરી પડયુ છે : જુએ પુ. ૧ ૩, ૪ )
(૪) કૌશાંબી તે પસ દેશની રાજધાની હતી અને તેનું સ્થાન હાલના અતાબાદ પાસે પ