________________
ભારતવર્ષ ]
તથા અન્ય માહિતી
૧૦૭
હાથીની કોઈ જાતની નિશાની સુદ્ધાં પણ નથી. જે બિંદુસારના સમયને હેય, તે તેને સમય, તેના રાજ્ય અમલના પ્રથમના તેર વર્ષને જ૧૦૬ સમજવો; કેમકે પછી તે (પં. ચાણકયનું મરણ થયા બાદ ) આખા રાજ્યમાં અનેક બળવા ઉડ્યા છે, અને મગધ સામ્રાજ્યમાંથી એક પછી એક દેશ સરી પડવા મંડ્યા છે. ( સરખા નીચેના સિક્કા નં. ૬૭-૬૮) સર કનિંગહામે ઇન્ડોપાર્થિઅન૧૦૭ રાજા અશ્વમેનનું આ ચિહ્ન ગણાવ્યું છે, પણ આ સિક્કો પિતે મદ્રાસ ઇલાકામાંથી મળી આવ્યો છે, જ્યારે ઇ-ડોપાર્થિઅોનું રાજ્ય તે ઉત્તર હિંદની દક્ષિણે આવવા જ પામ્યું નથી. એટલે તેમણે દરેલું અનુમાન સમીચીને લાગતું નથી. ( કડપ્પા જીલ્લામાંથી મળી આવ્યો છે એટલે કે પલ્લવ રાજાનો પણ તે સિક્કો હોય.)
સંભવિત છે કે ગૌતમીપુત્ર શ્રી યજ્ઞ શાતકરણ (અંધ્રપતિ બીજે)ને હશે. | ઈ. સ. પૂ.૪૦૩ સિંહ છે તે પોતે શ્રી મહાવીરના ધર્મને અનુયાયી હતો એમ સૂચવે છે. બાકી કોઈને થી ૧૦૮ ૩૯૦ સુધી! તાબે પતે હોય એમ સૂચવનારું કોઈ લક્ષણ તેમાં દેખાતું નથી. એટલે કે કદાચ તેના આખા રાજ્ય અમલે આવી સ્થિતિ છે કે નહીં હોય, પણ આ સિક્કો પડાવાયો તે સમયે તો તે સ્વતંત્ર હતું એમ જણાય છે.
કોઈ બીજા રાજાનું ચિહ્ન નથી. એટલે તે કેઈને તાબે હશે નહીં, એમ સૂચવે છે. ઈ. સ. પૂ. ૪૦૩ તેમજ િિારાયણ શબ્દ ૧૦૯પણ, એમ જ બતાવે છે કે, તે વીરવલયધારક હશે | થી ૩૯૦ સુધીના (જુઓ નીચે નં. ૫૮) આ ગૌતમીપુત્ર તે બીજો આંધ્રપતિ, એટલે કે શ્રીમુખને પુત્ર અને ૧૩વર્ષના ગાળાને. રાણી નાગનિકાને પતિ સમજવો. તે પોતાના રાજ્ય પાછળના છ વર્ષ સુધી મગધપતિ મહાનંદને ખંડિ૧૧૦ બ હતા, એટલે તે પૂર્વેને આ સિક્કો ગણવો રહે છે. કેમકે નંદવંશનું ચિહ્ન જે સર્પ છે, તે આ સિક્કામાં કયાંય ૧૧૧ દેખાતું નથી.
આમાં નં. ૬૭, ૬૮ અને ૭૦ માફક વિfવાસ છે એટલે, ચોથા | ઈ. સ. પૂ. ૩૪૬ આંધ્રપતિને સિકકે તે થયો જ. પણ તેમાં નં. ૬૭ ની માફક નથી કલગીવાળા
(૧૦૮) જુઓ ચોથા ભાગમાં તેનું વૃત્તાંત. (૧૦૯) નીચેની ટીકા નં. ૧૧૧ જુઓ. (૧૧૦) જુઓ પૃ. ૧ પૃ. ૩૯૦ ની હકીકત, (૧૧) સપનું ચિન્હ નથી એટલે નંદવંશથી સ્વતંત્ર ગણાય. અને તેથી જ તે “વિળિવય કુરસ ” શબ્દ વાપરી
શકે છે જુઓ ઉપરની ટીકા નં. ૧૦૯
આંધ્રપતિઓની ઉત્પત્તિ સૂચક પણ હાય : આંધ્રુવંશના સ્થાપક, રાજા શ્રીમુખના વૃત્તાંતમાં (જુઓ પુ. ૪થું) તેની જનેતા, કેઈ પારધી કે શિકારીના કુટુંબની હોવાનું જણાવ્યું છે, તે હકીકતને આ ચિહ્નથી ટેકો મળે છે. વળી તીરકામઠાંને જ્યારે ઉપયોગ કરવો પડે છે, ત્યારે વીરની અણી ઉંચી રાખવી પડે છે. તે આદર્શ પણ આ ચિત્રમાં સાચવવામાં આવ્યો હોય એમ સમજાય છે.