________________
ભારતવર્ષ ]
દરવણું હ્યા છે. (કૈવલ્ય અવસ્થામાં વિચર્યા છે)
કરવું તેમાં પણ આતિમોટું સાહસ ખેડવા જેવું જ
કહી શકાય. એટલે કે તે પ્રશ્ન હાથ ધરવામાં કે તેની આ પ્રમાણે ઉપરનાં પૃષ્ઠોમાં, આપણે બુદ્ધ ભગ
ઉંડાણમાં ઉતારવામાં મોટું જોખમ રહેલું છે. તેમ વાનના સમયને એટલે કે
બીજી બાજુ ઉભી થતી શંકા કે પ્રનોનું જે સમય તથા બુદ્ધ સંવતનો પાકો નિર્ણય
નિરાકરણ કે યથોચિત સમાધાન થતું નથી તે હકીકતનું કરી બતાવ્યો છે. તેમજ
આપણી મુશ્કેલીને તેડ કેમે કર્યા નિકળી શકે પૃથકકરણ, તેમના જીવનને લગતી કેટલીક
નથી. એટલે આપણે માટે ઉત્તમ માર્ગ એજ છે કે હકીકતે જે સર્વ સંમત
જે પુરાવાઓ કે હકીકત ઈતિહાસના પાને ચડી તથા સપ્રમાણુ હતી તે,૬૫ તેમજ મતભેદ વાળી
ચૂક્યાં છે તેમને તેલ સાદી સમજમાં તેમજ તર્કહતી તે પણ દર્શાવી દીધી છે. તેમાં પણ બુદ્ધ સંવતના
બુદ્ધિમાં ઉતરી શકે અને માન્ય થાય તેટલા પૂરતેજઅંગે જે કોઈ ગેર સમજુતિ કે શંકા હજુએ
કરવો; કે જેથી તેટલા દરજે તે પ્રશ્નોની નાજૂઇતિહાસમાં ઉભી થતી દેખાશે તે તેનું નિરાકરણ
કાઈ માટે અંશે નિર્મૂળ થઈ જાય. તેમજ વિદાતે સહેજે આપણે કરી શકીશું જ. વળી જે હકીકતા સર્વમાન્ય છે તે વિશે તે કઈ જાતનું પૂછવા
નોને અને વાચક વર્ગને પ્રાર્થના કરવાની છે કે,
તેઓએ પણ તેવા પ્રશ્નોનો ઉત્તર શાસ્ત્રીય આધાર પણું રહેતું જ નથી. પણ જ્યાં ભિન્નમત પડયો છે
ટાંકીને જ ઘટિત રીતે વાળવા. ત્યાં કોઈક સમાધાનીને માર્ગ કાઢજ રહે છે. અને આ મતભેદ ખુદ બુદ્ધ ભગવાનના જીવન અન્ય કોઈ ગ્રંથના આધારે આવા પ્રશ્ન ઉભા વિશેજ પડે છે.
કરવાને બદલે, ખુદ બૌદ્ધ એક ધર્મોપદેશકના અથવા ધર્મના આદિ સંચાલક
પ્રશ્રના તથા ગ્રંથોમાં જે લખાણે મળી મહાપુરુષના જીવન વિશે કોઈ જાતને મત ઉચ્ચા
શંકાઓ, આવે છે તેને અનુલક્ષીનેજ,
પ્રશ્ન કરીશું. રવો તે રહ્યો પણ તેમ કરવા પ્રયત્ન સેવવા સરખું
નિર્વાણ તેમની ૫૯ વર્ષની ઉમરે એટલે ૬૦૦-પ૯ ઈ. સ. પૂ. ૫૪૧ ઠરી શકે છે; અને મહાવીર નિર્વાણ ઇ. સ. પૂ. પર૭ છે એટલે ૫૪૧–૫૨૭=૧૪ વર્ષનું અંતર બરાબર આવી રહે છે. મતલબ કે અંજન સંવતની હકીકત તથા જૈન ગ્રંથની હકીકત એક બીજાને મળતી આવી રહે છે.
હવે બુદ્ધનું પરિનિર્વાણ ઇ. સ. પૂ ૫૨૦ છે જેથી નિર્વાણ અને પરિનિર્વાણુ વચ્ચેનું અંતર ૫૪૧-૫૨૦: ૨૧ વર્ષનું ગણવું રહે છે. પણ પૃ. ૮ ટી. નં. ૨૦ તથા ૫ ૧૦ ની હકીકતમાં જણાવ્યું છે કે, બૌદ્ધગ્ર માં તે અંતર ૨૩ વર્ષનું લખાવ્યું છે.
તે કયું સાચું તે પ્રશ્ન ઉભો થાય છેઃ બૌધ્ધ ગ્રન્થને રચના કાળ કાંઈ અંજન સંવત જેટલો પ્રાચીન નથી. તેમ અંજન સંવતની હકીકતને બૌધ
સાહિત્યથી સ્વતંત્ર એવા જૈના સહિત્યનું સમર્થન મળે છે, એટલે તે મત વધારે માનનીય કહી શકાય. માટે ૨૩ વર્ષનું અંતર ન ગણતાં ૨૧ નું જ ગણવું તે વધારે વ્યાજબીગણાય.
અને તેમ કરીએ તે નિર્વાણનો સમય ઈ. સ. પુ. ૫૪૧ લેવો જોઈએ, પણ પુસ્તક પહેલામાં અમે ઈ. સ. પૂ. ૫૪૩ (બૌધ સાહિત્ય પ્રમાણે) લીધો છે. હવેથી ઈ. સ. પૂ. ૫૪૧ ગણવામાં આવશે.
આ ઉપરથી હવે એમ પણ સિદધ થાય છે કે ઉત્તર હિંદ અને દક્ષિણ હિંદના બૌધગ્રંથમાં બુધસંવત વિશેની જે માન્યતા પ્રચલિત છે તે સપ્રમાણ નથી.
(૬૫) સર્વસંમત તથા મતભેદવાળી હકીકતના , સ્પષ્ટીકરણ માટે ઉપરમાં પૂ. ૧૦ થી ૧૩ સુધીનું , વર્ણન વાંચે.