________________
જૈન અને આધ્ધધર્મનાં
૪૨
અશાક જ છે એમ કહેવાને શું કારણા છે ! ક્રાઇ બૌદ્ધ ગ્રંથમાં અશોકનું નામ પ્રિયદર્શિન હેાવાનુ જણાવાયુ નથી ત્યાં તે સ્પષ્ટપણે અશાક શબ્દ જ લખાયા છે. હા, કેટલાક સિ’હાલીઝ સાહિત્ય ગ્રંથા માં, દેવાનાંપ્રિય૧૨ કે પ્રિયદર્શન૧૩ એવા શબ્દ પ્રયાગ કવચિત માલૂમ પડે છે. પણ તેતા સામાન્યપણે કરાયા છે. નહીં કે અશાક અને પ્રિયદર્શિનના વિશેષ નામ તરીકે; મતલબ કે તે શબ્દ વિશેષપણે (adjective તરીકે )વપરાયે છે. વિશેષનામ તરીકે (proper noun નથી) નહીં જ. ઉલટુ પ્રિયદર્શિન અને અશાક અંતે ભિન્ન ભિન્ન વ્યકિત જ છે, એમ આપણે જોઇ ગયા છીએ૧૪ અને વળી તેનું વૃત્તાંત લખતી વેળાએ તેની ચર્ચા કરીશુ૧૫
(૨) પ્રિયદર્શિન બૌદ્ધ ધમી રાજા હતા. તેમ સા ઉપરથી કહેા છે ? (ઉપરમાં ન’. ૧૧ વાળી દલીલ. સરખાવા) પ્રિયદર્શિ'ને કાતરાવેલ સહસ્રમનેા ખડક લેખ છે તેમાં ૨૫૬ ના આંક આવે છે તેના અર્થના૧૬ ખરા ઉકેલ હજી સુધી હાથ “લાગ્યા નથી. પણ મારૂ મંતવ્ય તે આંક, શ્રીમહાવીરના સંવત૧૭ હાવાનું થતું જાય છે. જો તે પ્રમાણે સાબિત રખાય તે પછી પ્રિયદર્શિનને ઔહુધમી કહેવાય કે જૈનધમી ! શું એક સમ્રાટ પોતે જે ધર્મ પાળતા હાય તેના સંવતના ઉપયાગ કરે કે અન્ય ધર્મના !
વપરાયા છે અને તે શબ્દના અથ દેશને પ્રિય’ એમ કરવા રહે છે, તે ગણત્રીથી આ હકીકત રજીકરવામાં આવે છે,
૩. સુ. ટી, ૪૭ માં દેવાનુપ્રિયે કહેતાં સરળ છે સ્વભાવ જેના’ એવા અથ કરવામાં આવ્યા છે.
(૧૨) દેવાનાં પ્રિય=દેવનાં પ્રિય એવા અમાં વપરાયા લાગે છે. વળી વિશેષ સ્પષ્ટ અર્થ માટે ઉપરનું ટીપણુ ન. ૧૧ જુએ.
(૧૩) પ્રિયદર્શન છે. પ્રિયદર્શિન નથી, છતાં ધારા કે પ્રિયદર્શીન છે. તાપણ તે કોઇ વ્યક્તિના ગુણવાચક શબ્દ તરીકે વપરાયુ' કહેવાય છે. આ શબ્દના ખરા
[ પ્રાચોન
(૩) કહે છે કે, જ્યાં સુધી ‘મસ્જિ' નામના સ્થળના ખડક લેખ નહાતા મળી આવ્યા ત્યાં સુધી અશાક અને પ્રિય ન તે એકજ છે કે જુદા જુદા તે વિશે વિદ્યાના સંમત થયા નહાતા. પણ મસ્કિના લેખમાં અશો Ŕશબ્દ સ્પષ્ટપણે દેખાય છે. એટલે હવે શંકાનું જરા પણ સ્થાન રહેતું નથી. ખરી વાત છે કે, આ લેખમાં અગોલ શબ્દ છે. પણ આ વિદ્યાતાને નમ્રપણે પૂછવાનું કે, વાકયમાં તે અશોક શબ્દને પ્રયાગ પ્રથમા વિભક્તિમાં થયેલ છે. એટલે કે, તે શબ્દ કર્તા તરીકે લેખવાનેા છે જ્યારે અશોક્ષ શબ્દ ત। છઠ્ઠી વિભક્તિના શબ્દ છે.૧૮ તેા શુ છઠ્ઠી વિભક્તિના શબ્દ કાકા ના કર્તા થઇ શકે ખરા ? (વ્યાકરણતા આ નિયમ તેમની માન્યતાને બાધકર્તા ગણાય. ) તેમ ખીજી મુશ્કેલી એ છે કે અશોસ્ટ્સ શબ્દ પછી ઘેાડીક જગ્યા ખાલી છે ત્યાં કયા શબ્દ ગેાઠવવા ધારા છે.? મારી માન્યતા એમ છે કે, આ ખાલી જગ્યામાં જે શબ્દ હેાય તેજ, કર્યાં તરીકે એટલે કે પ્રથમા વિભકિતના શબ્દ તરીકે હાવા જોઈએ, અને તે શબ્દ કાંતા પૌત્ર અથવા અનુગ કે વેરાન (ગાદીએ આવનાર એવા ભાવાના ક્રાઇ પણ શબ્દ ) હાવા સંભવ છે. એટલે આખુ વાય અશોશતપૌત્ર એમ વાંચી શકાય. અને તેનેજ ખડક લેખના કાતરાવનાર તરીકે લેખવા રહે છે.મતલબ કે, આ એ વાંધાને લીધે પણ મસ્કિના ખડકલેખ
અથ` શુ` હાઇ શકે તે માટે પ્રિયદર્શિનના વૃતાંતે જુએ, (૧૪) જુએ પુ. ૧ લુ' પૃ. ૯, તથા પૃ. ૮૪ ટી, ૩૭, (૧૫) જુઓ પ્રિયદર્શિનના વનમાં, આ ગ્રંથમાં આગળ પર. વિશેષપણે મારા તરફથી બહાર પડનાર પ્રિયદર્શિનના જીવનચરિત્રના પુસ્તકમાં.
(૧૬) વિદ્વાનેાએ. ૨૫૬ રાત્રીના અર્થ કર્યો છે, (૧૭) તે માટે જીએ પ્રિયદર્શિ`ન ચરિત્રના પુસ્તકમાં (૧૮) વ્યાકરણના આ નિયમ અને ખુબી તરફ દ ખ. શવલાલ હર્ષોંદરાય ધ્રુવ સાહેબે મારૂં ધ્યાન પ્રથમ ટાયુ હત' તે માટે તેમનેા ઉપકાર માનું છું,