________________
સિક્કાની ધાતુ
પટ્ટ
આપણે હિંદમાં રાજ્યકર્તા તરીકે કરી ગયા છીખે, તેમાંના સર્વાં દેશના સર્વ કાળના રાજાએ મુખ્ય અવૈદિક સપ્રદાયના હતા. તેથી અવૈદિક ચિન્હના સિકકા બહુલતામાં નજરે પડે,
તે સ્વભાવિક છે, બાકી રહ્યા ખોધ અને જૈનધઃ આ બન્ને ધર્મોનાં ચિન્હામાં વાસ્તવતાએ કેટલા ફેર હશે તે કહેવાને હુ' પાતે તે અશકતજ છું. પણ ભૌધમ નું મૂળ શેાધવા જઇએ તે તેની ઉત્પત્તિ પણ જૈન ધર્માંમાંથીજ છે ૭૫ એટલે અને ધર્મની સામ્યતા પણુ એટલે બધે દર એક બીજાની લગાલગ આવીને ઉભી રહે છે કે ખાસ ભેદ જ્યાં સુધી આપણે ન જાણુતા હાઇએ ત્યાં સુધી, એક બીજાને છૂટા પાડવાનુ કા દુષ્કર છે, તેમ બૌદ્ધ ધર્મ પાળનારા રાજાઓની નામાવળી તપાસીશું તે, પ્રાચીનકાળે અશક મૌય સમ્રાટ સિવાય અન્ય કાઇ રાજા તે ધનુયાયી તે તરીકે હે!ર પડી ગયેલ નજરે દેખાતા જ નથી. એટલે મારી માન્યતા મુજબ સધળા રાજકર્તાના ધમ' પ્રાચીન સમયે, એક એ અપવાદ સિવાય અન ધર્માંજ હતા અને તેથી તેવા દરેકે દરેકના સિક્કામાં જે ધાર્મિ–સાંકેતિક ચિન્હા આપણે જોઇએ છીએ તે જૈનધર્માંનાં જ છે. પછી તેનેા ભાવા હાદ–જૈનધર્મના ગમે તે વિશિષ્ટ અર્થ સૂચવતું હાય. અલબત્ત આ સ્થળે મારે ખેદપૂર્ણાંક નાંધ કરવીજ રહે છે કે, વિદ્યાનાએ જે બૌધધર્મનાં ચિન્હ તરીકે ઓળખાવ્યાં છે તે જૈન ધર્મ વિષે તેમનું અજાણપણું હાવાને લીધે જ બનવા પામ્યું છે, છતાં બનવા જોગ છે કે, અશે!ક સમ્રાટ જેવાના
ધાતુ બને છે. આંધ્રપ્રદેશના લગભગ સધળા સિક્કાએ ખીલન ધાતુના કે સીસાનાજ અનેલ છે, અને તે સિકકાની અને માજી શ્રાન્તુિ લિપિના અક્ષરથી અંકિત છે.
Bilon or Potin is a mixture of silver and copper in varying proportion; most Andhra coins are either of Billon
[ પ્રાચીન
સમયના સિકા જો મળી જાય તો, આ બધા મત ભેદના સમાધાનપૂર્વક નિવેડા આવી જા.
હવે ધાર્મિક ચિન્હોમાંનાં ટાકનું વર્ણન સંક્ષિપ્તમાં જણાવીશ,
(૧–૨) સિંહ અને સ (નાગ)નુ ચિન્તુ-જૈન ધર્મોએ પોતાના ધર્મ પ્રવત ાની સખ્યા ૨૪ ની ગણુ વે છે. તેમાં ૨૭ મા પાર્શ્વનાથ છે અને ૨૪ મા એટલે છેલ્લા મહાવીર છે. ધમ પ્રવત કાને ઓળખવાને સાંકેતિક ચિન્હ હાય છે. શ્રી પાર્શ્વનાથનું ચિન્હ સ છે અને શ્રી મહાવીરનું સિંહ છે, એટલે સિ‘હનું ચિન્હ એમ સૂચવે છે કે, તે શ્રી મહાવીરના ધર્મના અનુયાયી છે. અને નાગનું ચિન્હ એમ સૂચવે છે કે તે શ્રી પાર્શ્વનાથના અનુયાયી છે.
જનધના એક એવા નિયમ છે કે જ્યાં સુધી ધમ પ્રવકને કૈવલ્યજ્ઞાન વિશ્વવ્યાપી જ્ઞાન, જેને બૌદ્ધધર્મીમાં નિર્વાણ કહેવામાં આવે છે તે-ઉત્પન્ન થયું નથી હતું, ત્યાં સુધી તે કાને ખેાધ પણ દેતા નથી, તેમ પોતાના કાઇ પણ અનુયાયી (સાધુ સાધ્વી શ્રાવક કે શ્રાવિકા એમ ચતુર્વિધ સંધમાંથી એક અંગ પણ ) સ્થાપન કરતા નથી.૩૭ એટલે તે કાળ સુધીના ધિ સંધ જે હાય તે, પૂર્વના પ્રવર્તી કના અનુયાયીજ ગણાય. એટલે કે, શ્રી મહાવીરને ઇ. સ. પૂ. ૫૫૬ માં જ્ઞાનપ્રાપ્તિ થઇ છે, તે સમય બાદજ તેમને અન્નામથી ઓળખી શકાય. અને તે સમયથીજ તેમના સંધની સ્થાપના થઇ ગણાય. બાકી તે પૂર્વેના સધળા સાધુ સાધ્વી શ્રાવક કે શ્રાવિકા જે હોય તે, તે
or lead with Brahmi legends on both obverse and reverse.
(૩૫) જુએ પૃ. ૪ ટી. ૩ ની હકીકત તથા મૂળ લખ.ણ. (૩૬) આ મુદ્દા ઉપર આગળ સ્વતંત્ર પારાગ્રામાં વસ્તુ ન કરીશુ તે જુઓ,
(૭) જીએ ઉપરમાં પૃ. ૩ ટી. ૩ ની હકીકત.