________________
મૌર્ય સમ્રાટને
[ સપ્તમ
વક્રગ્રીવનું મરણ (ઈ. સ. પૂ. ૩૭૨માં) થયું ઘડી કાઢીને અમલમાં મૂકી હતી તેને, ભલે મુલકને તે હકીકત પુ. ૨ માં વર્ણવાઈ ગઈ છે એટલે - જીતી લેવા સાથે સંધે સંબંધ નહોતો, છતાંયે અત્રે જણાવવા જરૂર રહેતી નથી. વળી મગધપતિ કહેવું પડશે, કે જીતેલા મુલકને અંકુશમાં રાખી બનવા ઉપરાંત પિતાને હરીફ પણ ઉપડી સુવ્યવસ્થિત રાજ્ય જેને કહેવાય તેવી સ્થિતિની જવાથી હવે ચંદ્રગુપ્ત તદ્દન નિર્ભિત બન્યું હતું. તે જન્મદાતા તો હતી જ. એટલા માટે તેટલે આ પ્રમાણે નંદવંશને જીતવાથી ચંદ્રગુપ્ત મૌર્યને દરજજે પણ જો આપણે તે રાજનીતિની ઊડતી આખાયે ઉત્તર હિંદને વારસે મળ્યો હતો. તેમ નેંધ લીધા વિના ચલાવી લઈએ તે તેના ઉત્પાદક્ષિણમાં અંધ્રપતિ ઉપર પણ સ્વામિત્વ મળ્યું દકને અન્યાયકર્તા થઈ પડવાની ભીતિ રહે છે. હતું. જ્યારે આ કલંગપતિઓ ઉપર ભલે કોઈ સામ્રાજ્ય ઉપરને તેને વહીવટ શરૂ થયો જાતને અધિકાર નહેતો મળ્યો પણ વક્રગ્રીવના ત્યારે પણ લગભગ સકળ હિંદમાં દુષ્કાળ જેવી પછી તેને વારસદાર જે ગાદીએ આવ્યો હતો સ્થિતિ પ્રવર્તી રહી હતી અને તેના રાજ્ય અમતે પિતાના પિતાના અવસાનથી એટલે બધો લને અંત આવવાને સમય નજીક આવ્યો ત્યારે હતાશ થઈ ગયો હતો (જુઓ પુ. ૪માં તેની પણ દુષ્કાળના પડછાયા ઘુરકીયાં કરતાં ઉત્તર હિદને હકીકત) કે અલ્પ પ્રયાસે જ તેના મુલક જીતી અકળાવી રહ્યાં હતાં. વળી પોતે રાજા બન્યા ત્યારની લેવાનું ચંદ્રગુપ્તને સુભાગ્ય પ્રાપ્ત થયું હતું, અવસ્થા તે એકદમ નિર્ધન હતી, છતાંયે ક્રમે ક્રમે જેથી કરીને સમસ્ત ભારતવર્ષને એક વખત આગળ વધી જ્યારે મેટા સામ્રાજ્યને ભૂપાળ તે સમ્રાટ બનવા પામ્યો હતો એમ કહેવામાં બની અઢળક દેવતને રક્ષક બન્યો ત્યારે પણ જરાપણ સંકોચ વેઠવો પડે તેમ નથી. આને ત્યાંના નિવૃત્ત થતા રાજવીને તેણે મનમાનતા સમય ઇ. સ. પૂ. ૩૬૨મ. સં. ૧૫ આસપાસ ખજાને ઉચકી જવા દીધો હતે. મતલબ કે આપણે મૂકી શકીએ તેમ છે.
ગમે તેવો તે સાર્વભૌમ બાદશાહ હતા, છતાં હવે જ્યારે સમસ્ત ભારતવર્ષ તેને ચરણે અસમાન અને અટપટા સોગને લીધે આખેયે આવી પડ્યો ત્યારે તેને માટે કયો મુલક જીત સમય, દ્રવ્યને સંકોચ જ તેને અનુભવવો પડે બાકી રહ્યો કહેવાય કે ચડાઈ લઈ જવાની ઉપા- હતા; જેથી કરીને રાજય ખજાને તર રાખવાને ધીમાં તેને સંડોવાઈ રહેવું પડે? મતલબ કે તેને છેવટે સુવ્યવસ્થિત રીતે રાજકારભાર ચલાવતાં હવે આરામ લેવાનો સમય આવ્યો હતો અને કોઈ દિવસ સંકોચ અનુભવો ન પડે તે માટે પં. ચાણક્ય પણ નિરાંત વાળીને રાજનીતિ ઘડ- તેને ઘણું સાવચેતીના ઇલાજ લેવા પડ્યા હતા. વામાં પડે હતો. આ જય-પરાજ્યના પરિછે. રાજ્યવહિવટ પણ કરકસરતાભરી રીતે ચલાદમાં બે કે તેનું વર્ણન કરવાને આપણે અધિ- વવો પડતો હતો. તેમજ ઉપજનાં સાધન પણ કાર નથી જ, પણ તે બાબતને પ્રસંગ આપણને પ્રજાના ઉપર અસહ્ય ભારણ ભાર્યા સિવાય પ્રાત થવા સંભવ નથી તેમજ જે રાજનીતિ તેણે નીપજાવવાની જરૂર ઊભી થઈ હતી. વળી પોતે
(૩) જુએ પુ. ૨, પૃ. ૧૬૮ તથા ટી. નં. ૧૫. () સરખા પુ. ૨, પૃ. ૧૬૭ ટીક નં. ૯, (૫) કેટલાક ગ્રંથકાએ જે એમ જણાવ્યું છે કે
તેણે પ્રજાના અનેક વર્ગોને વિધવિધ રીતે પીડીને, નગ્ન પ્રકારેણ, દ્રવ્ય સંગ્રહ કર્યો હતે (જુઓ પુ. ૨, પૃ. ૧૭૦ ઈ.) તે કથન વ્યાજબી લાગતું નથી. જેમ તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com