________________
[ એકાદશમ
મે રજૂ કર્યાં છે. તેના સાર સક્ષિપ્તરૂપે પા નીચે ઉતાર્' . તેમાં થતી કાઈ સ્ખલના વિદ્યાના સુધારશે એવી ઇચ્છા સાથે તે વિષય બંધ કરૂ છું.
ધારે છે અને મારી માન્યતા શું બધાઇ છે તે નીચેની
૩૯૨
નહીં પણ તેનાથી અતિ અતિ દૂર પડેલ છે. ઉપર પ્રમાણે ગૂર્જર પ્રજાની ઉત્પત્તિના અને ક્ષત્રિયત્વ સાથેના તેમના જોડાણતા તિહાસ, જેટલા અને જેમ, મને સુઝયા તેમ, અહી ગુર્જર પ્રશ્ન વિશે વિદ્રાના શું કલમમાં સાર રૂપે જણાવું છું.
વિદ્વાનાના મતે
કાર્કસસ પર્વતવાળા પ્રદેશ જેને પાછળથી જી ંયા પ્રાંત કહેવામાં આવ્યા છે તે જીયોર્જીયા ઉપરથી તે પ્રદેશમાં રહેનારા(૧) મૂળ તથા એનજીએયીન કહેવાયા ઉત્પત્તિ અને તેનું અપભ્રંશ થતા થતાં ગૂર્જર શબ્દ વપરાતા થયો. કાઇકના મતે ગૂ રની ઉત્પત્તિ જે કૂણુ પ્રજા હિમાલયની ઉત્તરેથી આવી હતી તેમાંથી થયાનુ' ગણાય છે. (૨) વસ્તીનું ગ્વાલિયર અને ઝાંસી ત્યાં આવેલ છે તેની આસપાસના પ્રદેશ માને છે.
સ્થાન
ગૂજર પ્રજાની
રાજપૂતાનાને ભાગ છે : રાજધાની ભિન્નમાલ નગર હતુ, જે હાલના જોધપુર શહેરની કાંઇક દક્ષિણે અને શિાહી રાજ્યના ગોડવાડ નામથી ઓળખાતા પ્રાંતમાં આવેલું હતું.
( ટીપણુ : જોધપુરના સેવક અથવા ભાજક તરીકે ગણાતા બ્રાહ્મણા, પેાતાને શાકદ્વીપના બ્રાહ્મણા તરીકે ઓળખાવ છે. તેઓ પણ અવ્યંગ જેવી એક ઘેરી ( Neck-lace=ગળાની કંઠી) ગળે બાંધતા. સમ્રાટ પ્રિયદર્શિનના ખડલેખામાં જેને ૨૮ભાજકાઝ કરીને સ ંબોધ્યા છે તે શું આ જોધપુર રાજ્યના વતની હશે કે !) (૩) સમય ઇસવીની ચાથી, પાંચમી કે છઠ્ઠી સદીમાં તેમના સમય૨૯ ગણે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ખરી સ્થિતિ શું સંભવે છે–મારા મતે શકતાન અથવા શિસ્તાન જ્યાં વૈદિકમતના ધર્મપ્રથાના કર્તા-મુનિ મનુ આદિ ઋષિઓ જન્મ્યા હતા ત્યાંના વતનીએ તે છે. કુદરતી આફતથી કે રાજકર્તાના જુલ્મથી હિંદ તરફ તેઓ ઉતરી આવ્યા હતા અને તેમાંથી ગૂર્જર પ્રજાની ઉત્પત્તિ મુખ્યપણે થઇ છે.
(૨૮) નુએ બુદ્ધિપ્રકાશ (ગુવસેતુ' મુખપત્ર ) પુ. ૭૬, પૃ. ૧૧. સર છણુજી મેાદીનુ' ભાષણ.
રીની સ્થાપના થઈ હતી ત્યારથી જ ઐતિહાસિક દૃષ્ટિએ લેવી રહે છે. બાકી વિશેષપણે તે તેને વેપાર અને વ્યવૃદ્ધિ ઇ, રા. પૂ. ચેાથા સૈકાની શરૂઆતથી–મહારાજા પ્રિયદર્શિનના સમયથી-થવા પામી હતી. એટલે ત્યાંથી ગણવી હાય તાપણુ ગણી શકાશે. તેને મળતા જ અભિપ્રાય એક ત્રિમાસિક પત્રમાં
આ પ્રમાણે શબ્દોમાં આલેખાયો છે: “The probabilities are that the Gurjaras are of the same stock as the Sakas and came into India with them; and on the break of the Mauryan Empire they began to rule Gujarat, Kathiawar
જો કે વીતભયપટ્ટણના દટ્ટણુના સમયથી
તેની આદિ ગણાય; પણ ખરી રીતે તેની નોંધ ઈ. સ. પૂ. ૪૪૭ માં જ્યારથી એશિયા નગ
(૨૯) સરખાવે। ઉપરમાં ટી. ન'. ૪.
૩૦) જીએ ધી કવાર્ટલી જરનલ ઓફ ધી મિસ્ટિક સેાસાયટી પુ. ૧૦ સને ૧૯૧૯-૨૦, પૂ. ૧૮૭
www.umaragyanbhandar.com