Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co
View full book text
________________
ભારતવર્ષ ]
સમયાવલી
અશાકને પંજાબમાં જવાના હુકમ' અપાયા. તેણે ત્યાં જઈ મજબૂત હાથે કામ લઈ બધું શાંત કરી દીધું. ૩૧
ખળવા શાંત થયાના શુભ સમાચાર વાંચતાં, હર્ષાવેશમાં હિંદુસારના મગજની લેાહીની નસ તુટી જતાં તેનું મરણ થયું. ૩૧
૩૨૮
૧૯૯
૩૨૯ (આસપાસ) ૧૯૮ પરદેશી પ્રજાના જમીનરસ્તે વહેલામાં વહેલા હિંદમાં પ્રવેશ થયેા લેખી શકાય. ૨૮૫ પંજાબમાં ખળવા જાગ્યાના સમાચાર જાણી, હિંદ ઉપર ચડાઈ કરવાનું મન થતાં ત્વરિત ગતિથી અલેકઝાંડરે ઈરાનમાંથી આગળ વધવા માંડયું અને હિંદના પશ્ચિમ કિનારા સુધી આવી પહોંચ્યા. ૩૧
૩૩૦
૩૨૭
૩૨૫
૩૧૩
૩૧૭
૩૧૦
૩૧૬
૩૧}
૧૯૭
૨૦૦
૨૮૯
૧૮૮
૨૦૨
૨૦૪
૨૧૦
૨૧૦
૨૧૧
૨૧૧
૩૧૬થી ૨૧૧ થી
૩૦૪
૨૨૩
૨૩૮
૨૩૯
ગ્રીક રાજ્યની હદ વધારવાની મહત્ત્વકાંક્ષા ધરાવનાર યુવાન ખાદશાહ અલેકઝાંડર ધી ગ્રેઈટ હિંદમાં સિંધુ નદી સુધી આવી પહેાંચ્યા ૧૨૬ઃ તે વખતે સમ્રાટ અશાકવર્ધનના રાજ્યના આરંભ થઈ ચૂકયા હતા ૩૮: અલેકઝાંડરે પારસને હરાવી સતલજ પાસે પડાવ નાંખ્યા ત્યાં અશાક પણ સામેથી આવી પહેાંચ્યા અને જંગ જામ્યા. ૩૨
અશાકરાજ્યે સુવિશાખ સખાને સમય ગણાય. ૨૮૬ પોતાના દેશ પાછા ફરતાં રસ્તામાં એખીલેાન શહેરમાં ખાદશાહ સિકંદરનું મરણુ થયું. ૧૨૭
3
અલેકઝાંડરના મરણુખાદ, પંજાબમાં રહેલા તેના સરદારાએ હિંદુ રાજાઓમાં આપસઆપસમાં અવિશ્વાસ ઉપાવી ઉધાડા બળવા જેવી સ્થિતિ કરી નાંખીઃ અને રાજા પારસનું ખૂન કરાવ્યું જેથી આખા પંજાબમાં સખ્ત ખળવા કાઢી નીકળ્યું. ત્યારે અશેકે ત્યાં જઈ યવનેાની કત્લ કરીને તેમના સરદાર યુથીડીમેાસને ગાંસડા પાટલા બંધાવી હીંદુ બહાર નસાડી મૂકયા ૩૩ : રાજા પારસનું ખૂન ૩૩.
રાજા પારસનું ખૂન તથા યવન પ્રતિનિધિ યુથીડીમેાસનું હિંદમાંથી નાસી છૂટવું(૨૮૦) પંજાબ ઉપર શેકની હકુમતનું સ્થિર થવું. (૨૮૦)
એક વખત મગધ સામ્રાજ્યમાંથી ગુમાવી દીધેલ પજાબના પ્રાંત પાછે મગધમાં અશાકવર્ષને ભેળવી દીધે. ૩૩
૩૦૧
૨૨૬
૨૯૦થી૨૫૦ ૨૩૦થી૨૭૭ રૂષભદત્તના ખાપદાદાએ હિંદમાં આવી વસ્યા. ૩૮૬ (૩૮૬) મૌર્ય સમ્રાટના લશ્કરમાં અગ્નિમિત્ર જોડાયા. ૮૯
મરહુમ અલેકઝાંડરની ગાદી ખચાવી પાડનાર તેના સરદાર સેલ્યુકસે આ ખાર વર્ષમાં હિંદ ઉપર લગભગ અઢારેક ચડાઈ કરી નાંખી ૩૩. અંતે તેને
અશાક સાથે સંધિ કરવી પડી. ૩૫
વનપતિ સેલ્યુકસ નિકટારે પેાતાની કુંવરીને અશાકવેરે પરણાવી. ૧૭૭ રાજા સુભાગસેનના સમય પૂરા થયા એમ ગણવું પડશે. (૧૩)
મૈાર્ય રાજકુટુંબના નખીરાએએ રાજ્યના નાના નાના ભાગલા પાડી નાંખવાથી રાજા સુભાગસેન નબળેા પડી ગયે।. ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502