Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 460
________________ ૧૪ ચાવી [ પ્રાચીન પરદેશી પ્રજાએ હિંદમાં કરેલા પ્રવેશની ચર્ચા ૨૮૫ પલ્લવ પતિઓને હિંદના પૂર્વકિનારા સાથે રાજકીય સંબંધ (૨૮૧) ૨૯૧ પલવ પતિઓને મગધપતિ સાથે સગપણ સંબંધ (૨૯) ૨૯૧ પારદિયન અને ગ્રીકને આર્ય ગણાય છે ? તેમજ સગોત્રીય કહેવાય કે ? ૨૯૫ થી આગળ તથા ટીકાઓ પારસ–પારસકુલ દેશને લગતી સમજ (૨૯૫) પુષ્યમિત્રની દેરવણીમાં રહીને વસુમિત્રે મને ખવડાવેલી હાર. ૧૪૯ પ્રિયદર્શિનની તેલ પ્રદેશ પ્રત્યેની રાજનીતિ ઃ તેમાં ડહાપણું હતું કે નબળાઈઃ ૩૬ પરદેશીઓને હિંદમાં આવવાને બે તક મળી હતી તેનું વર્ણન. ૪૧ પાટલિપુત્રનું સ્થાન ગંગા અને શોણ નદીના સંગમ ઉપર હોવાથી તેને શેકવું પડેલું સંકટ ૮૫ તથા (સરખાવે પુ. ૧ પહેલા નંદનું વર્ણન પૃ. ૩૩૦ ઉપર). પાટલિપુત્રના વિનાશનું કારણ ૮૫, (૮૫) ૧૦૦ પુષ્યમિત્ર કેટલીયે સ્થિતિનું નિર્માતા ન હોવા છતાં તેનું નામ તે માટે કેમ ગવાયું છે. તેનાં કારણ તથા દષ્ટાંત ૯૯ થી આગળ પુષ્યમિત્ર મિનેન્ડર તથા ડિમેટ્રીઆસને હિંદની ભૂમિ ઉપર ખેલ ખેલતા વર્ણવ્યા છે તે મત કેટલે દરજજે વાસ્તવિક છે તેની ચર્ચા ૧૫૩ પૈઠણનગરી છોડીને અંધ્રપતિઓને વરંગુળમાં જવાની પહેલી ફરજ ૨૦૨ પરદેશી હુમલાની (હિંદ ઉપરના) સંખ્યા તથા ક્યા હુમલામાં તે પરદેશીના હાથમાં ગયો ? ૧૨૬-૨૭ પરદેશી આક્રમણકારો પાંચની સંખ્યામાં તેમનો ટૂંક હેવાલ (નામ તથા દેશ પરત્વે) ૧૨૭-: ૧૪૩-૪ પાર્થિઆના સૂબાઓએ હિંદ ઉપર મેળવેલે પકડ, અને ધારણ કરેલ મહારાજાધિરાજને ઈલકાબ પ્રાચીન સમયના સિકી' પ્રદેશમાં વર્તમાનકાળની કઈ ભૂમિને સમાવેશ થાય છે ૧૪૦ બેકીઆ છૂટું પડતાં તેને થયેલ રાજદ્વારી વિકાસ ૩૦૦-૧ બિંદુસારનું મરણ નીપજ્યું તે વખતના સંજોગોનું વર્ણન ૩૧ બિંદુસારના અમલમાં, પૂર્વાદ્ધ અને ઉત્તરાર્ધના મગધ સામ્રાજ્યના રાજ્ય વિસ્તારમાં પડેલ ફરક તથા તેનું કારણ ૩૦ બ્રાહ્મી અને ખરાછીનો ભેદ સમજવાનો કોઠે ૧૭૫ ભાનુમિત્ર અને ભાગ-કાશીપુત્ર તે બને એકજ કે ભિન્ન ભિન્ન ? ૧૯ (૧૧૨) ભૂમક મહાક્ષત્રપને શકને બદલે ક્ષહરાટ ઠરાવવાનાં કારણ (૯) ભૂમક નહપાણુ અને રૂષભદત્તની જાતિ તથા સગપણ વિષે લીધેલી તપાસ ૧૮૩ થી ૧૮૬ ભૂમક (ક્ષત્રપ તથા મહાક્ષત્રપ તરીકે) ના રાજઅમલનો સમય ૧૮૮ મક હિંદમાં આવ્યો ત્યારે તેની ઉમર (૧૮૯) ભૂમકના રાજપાટની ચર્ચા તથા તેનાં બતાવેલ ચારેક સ્થાને ૧૯૧ મોઝીઝને પંજાબ અને સુરસેન પ્રાંતે કેવા સંજોગમાં પ્રાપ્ત થયા તેની ચર્ચા ૩૧૭ મિનેન્ડરને ક્ષત્રપ એન્ટીરીઆવાડાસ વિશે કઈક ર૩૬, ૧૬૨, ૧૮૨ મિનેન્ડરે ખેલેલાં અનેક યુદ્ધનું વર્ણન ૧૫૩ થી આગળ ૧૧૦-૧ મિનેડરના સંસ્કૃતિમય જીવનને ખ્યાલ ૧૫૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502