________________
k - 1
માર્ય વંશના પ્રથમ ચાર રાજા ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશેાક અને પ્રિયદશિનનાં જીવન-ચરિત્રા આ પુસ્તકમાં આલેખાયાં છે. પ્રાચીન શિલાલેખા, સિક્કા અને પ્રમાણભૂત ઇતિહાસવેત્તાઓના આધાર આપી લેખકે પ્રાચીન ઇતિહાસનું તદ્દન નવીજ દૃષ્ટિબિન્દુ રજી કર્યું છે. દાખલા તરીકે અશેાક અને પ્રિયદર્શિન બન્ને એક નહિ પણ જુદી વ્યક્તિએ હતી. અોકના શિલાલેખા બૌદ્ધ ધર્મના નહિં પણ જૈન ધર્મના હતા. મૈર્યવંશના આ ચારેય રાજાઓનાં જીવન ઉપર લેખકે નવીન પ્રકાશ ફેકયેા છે. ચંદ્રગુપ્ત (સેફૂંકેાટસ) તથા પં. ચાણકય ઉર્ફે કૌટલ્ય વિષેનો હકીકત પણ જુદીજ રીતે આલેખાઈ છે. એ વખતે જૈનધર્મ કેટલે વિશ્વવ્યાપી હતા તે પ્રમાણભૂત આધારાથી લેખકે સાબિત કર્યું છે. લેખકે આ ઇતિહાસ એટલેા તે ઉથલાવી નાંખ્યો છે કે વાંચકને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. માહિતી રસપૂર્ણ છે. લેખકે રજુ કરેલી હકીકત વિષે કદાચ મતભેદ પડે . તેપણુ આ પુસ્તકની ઉપયોગીતા વિષે તેા એ મત છેજ નહિ. જુદા જુઢા ચિત્રા, તેના પરિચય સાથે આપવામાં આવ્યા છે. પ્રાચીન યુગના સિક્કાઓના ચિત્રપટ તથા તેના વિષે આપવામાં આવેલી માહીતિનું પ્રકરણ ઘણું મહત્ત્વનું છે.
ગુજરાતી ભાષામાં આવું સુંદર ઉપયોગી પુસ્તક તૈયાર કરવા માટે લેખકને ધન્યવાદ ઘટે છે.
વડાદરા
નવગુજરાત ( સાપ્તાહિક )
(૨૩)
આ પુસ્તકનું ખરેખરૂં આકષણુ પ્રાચીન મૌર્યવંશના સિક્કા ચિત્રાનું છે. આ ચિત્રોની એકંદર સંખ્યા ૫ ની છે. એ સિક્કા કેવા પ્રકારના છે, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તે ઉપર આવેલાં ચિહ્નો ધાર્મિક કે રાજદ્વારી છે, ચિહ્નો કાતરવાના હેતુ શું છે, વગેરે માહિતી આપવામાં આવી છે, અને તે વાંચ્યાબાદ કહેવાની જરૂર છે કે સિક્કાઓ વિષેની આવી માહિતી એકજ પુસ્તકમાં બહુ થારુ ઠેકાણે મળી શકશે....પુસ્તકની ભાષા, સાદી અને સરળ હોવાથી, સામાન્ય અભ્યાસી પણ તે સમજી શકે એવું છે અને તેમાં આવેલી ઐતિહાસિક ઘટનાઓ એવી તે રસિક છે કે તે કાઈ કહાણી →કિસ્સાને ભુલાવે તેવા આનંદ આપે છે........ખાદ્ધ ધર્મ ભારતવર્ષીમાં કેમ ટકી ન શકયા, તેનાં કારણેા સબંધમાં લબાણથી વિવેચન કરે છે અને ભારાભાર પુરાવા આપે છે....આ પુસ્તકમાં જે ખાસ મહત્ત્વની ખાખત લેખક મહાશયે અસાધારણ લંબાઈથી ચર્ચી છે તે અશાક અને પ્રિયદર્શિન મહારાજા સાથે સંબંધ ધરાવે છે....આ ખાખત મહુ લખાણથી ચર્ચા કરીને અને સંખ્યાબંધ પુરાવા આપીને એવા નિર્દેશ કરવામાં આવ્યે છે કે પ્રિયદર્શિન અને અશેક બન્ને જુદીજ વ્યક્તિએ હતી. ઉપલા શિલાલેખા અશેાકે નહિ પણ પ્રિયદર્શિને કાતરાવ્યા હતા, કેમકે તે પાતે જૈન ધર્મના હતા અને તેથી તેણે જૈન ધર્મના મૂળ તત્ત્વરૂપ એ આજ્ઞાએ કાતરાવી તેના ફેલાવા કર્યાં હતા. મહાશજા પ્રિયદર્શિનનું જે ચરિત્ર આ પુસ્તકમાં રજુ થયું છેતે ચરિત્ર તદ્ન નવીનજ છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com