________________
ભારતવર્ષ ]
ચાવી
(મા) સામાન્ય જ્ઞાન સંબંધી અર્થશાસ ઘડવાને સમય તથા કારણ. ૨૭ અલેકઝાંડરે પંજાબ ઉપર ચડાઈ કરી તેનું કારણ, તે વખતે ત્યાં પ્રવર્તી રહેલી સ્થિતિ અને તેમાં તેને
મળેલ અનુભવ ૩૧ અલેકઝાંડરના અને અશોકના રાજનીતિતપણાની સરખામણી ૩૨-૩૩ પાશ્ચાત્ય વિદ્વાનોએ અલેક
ઝાંડરને નરકેશરી ગણી તેના અફાટ યશોગાન ગાયાં છે જયારે હિંદીગ્રંથ તે વિશે તદ્દન
મિન છે તે સ્થિતિને ઘટસ્ફોટ ૩૭–૨૮-૩૯ ૧૫૮ અશોકવર્ધનને આખી જીંદગીમાં પગ વાળીને બેસવાને સમય મળે નથી તેને સંક્ષિણમાં ચિતાર. ૭૨થી૩૫ અશોકે ગૃહજીવનમાં ભગવેલ ઉકળાટનું ઝાંખુ ચિત્ર. ૩૪ અશેકને ઠરીઠામ બેસવાનો આરંભ અને કલુષિત છંદગીમાંથી થયેલ મુક્તિ ૩૫ અલેકઝાંડરના હુમલાનું નામનિશાન પણ દેખાતું નથી તેનાં કારણની તપાસ ૩૮-૩૯ (વિશેષ) અભ્યાસ (Post-graduate course) જેવું પ્રાચીન સમયે હતું કે કેમ? (૨૭૭) અરબસ્તાનમાં મુખ્ય ભાગે જ્યાં ને ત્યાં રેતી જ માલૂમ પડે છે તેનું કારણ ૧૩૬ અરવલ્લીની પશ્ચિમની હિંદીશક પ્રજાનું નિર્માણ ૩૫૧ અશ્વમેધના સ્મારક તરીકે કોતરાવાતાં અશ્લીલ ચિત્રોની સમાજ ઉપર થતી નૈતિક અસર ૯૬-૯૭ આભીર, શક અને વૈકુટકે સર્વ એક પ્રજામાંથી ઉદભવ્યા છે તેથી પરસ્પર લેહી સંબંધવાળી છે.. સિતારાષ્ટ્રની અને મહારાષ્ટ્રની આભીર પ્રજાના તફાવતનું લક્ષણ ૩૮૯ આભીર પ્રજાના વસતીસ્થાન અને તેમનાં પરસ્પર જોડાણ ૩૫૮ આભીર અને પારદપ્રજાના ગુણની સમતુલના ૨૯૯ (૨૯૯) આભીર અને સૌરાષ્ટ્રના રા"વંશીઓને સંબંધ ૩૮૮ આભીર પ્રજાની શાખાઓ અને તેને ઈતિહાસ ૩૮૯ આર્ય પ્રજાનું મૂળસ્થાન કોકેસસ કે એકસસ ? (૩૪૪) આયુર્વેદિક (આદિક) અને યુનાની વૈદિક શાસ્ત્રમાં અસલ કોણ તેની ચર્ચા ૨૭૮ આર્યો અને યવનો વચ્ચે જામેલાં અનેક યુદ્ધોની તવારીખ ૧૫૪ થી આગળ આર્ય પ્રજાને ક્રમિક વિકાસ, મધ્ય એશિયામાંથી થયો છે તેની ટૂંક માહિતી ૧૪૧ થી આગળ એકસસ નદીની બે શાખાની પ્રાચીન સ્થિતિ જૈનગ્રંથના કથનને મળતી ઘટાવી શકાય છે. ૧૩૨ - ઈશ્વરદત્ત આભીર, જુનાગઢના રા'વંશીઓને પૂર્વજ હોવાની માન્યતા ૩૩૮ કાત્યાયન અને કાન્હાયનના સામ્ય સંબંધી વિવાદઃ ૨૨૪ (૨૨૩-૨૪) ૨૨૬ કાત્યાયન વરરૂચિ અને કાત્યાયન પતંજલીના સંબંધ વિશેની ચર્ચા ૨૨૫–૨૮ તથા ટીકાઓ કાન્હાયન વંશી પ્રધાનોને આખો સત્તાકાળ શૃંગપતિઓની સેવામાં ૧૬૩ કાન્હાયન વંશી પ્રધાનને વિદ્વાનોએ પુષ્યમિત્રના સમય સાથે જોડયા છે તે વાસ્તિવિક છે? ર૨૨થી
૨૬ તથા ટીકાઓ. કાન્હાયન પ્રધાને પોતાના સ્વામીનું ખૂન કર્યું છે તે પ્રથમ નંબરવાળાએ કે છેલ્લાએ ! ૨૨૩ શ્રીકૃષ્ણ તથા તેમના અનુયાયીના ધર્મ વિશે પ્રકાશ ૨૫૮ કરછના રાવ અને સૈારાષ્ટ્રના રા"વંશીઓ વચ્ચે લોહી સંબંધની સંભાવના (૩૫૭) કુસણ મૂળના અર્થ અને સત્યાસત્ય હકીકત માટેનો પ્રકાશ (૩૬૮)
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com