Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 493
________________ આ ગ્રંથ વિષે મળેલા અભિપ્રાયા (૧) હમા અતીવ સંતેષ હુઆ. મહેાત સમયસે હમ જીસ ચીજ કે ચાહતે થે આજ વહી હમારી દૃષ્ટિમેં આઈ. ઇસમે જો જો વર્ણન દીયા હૈ, યદી વિસ્તૃત ગ્રંથમેં પ્રકાશિત હાવે તેા, હમારી માન્યતા હૈ કી જૈનસાહિત્યમેં એક અપૂર્વ પ્રાથમિક આર માલિક ઇતિહાસકા આવિર્ભાવ ડેગા. ઈસકે પઢનેસે જૈન ધર્મકી પ્રાચીનતા કે વિષયમેં જો કુછ ભ્રમ જનતામે' પડા રહા હૈ, વહ દૂર હા જાયગા, ઈસ લિયે ચહુ અપૂર્વ ગ્રંથ જિતની જલદી પ્રકાશિત હાવે ઉતનાહી અચ્છા હૈ; સાથમેં હમ જૈન આર જૈનેતર કુલ સજ્જનાકા યહ સલાહ દેતે હૈ કિ ઈસ ગ્રંથકી એક એક નકલ આપ અપને પુસ્તક સંગ્રહમેં અવસ્યમેવ સંગ્રહિત કરે. કાંકિ યહ ગ્રંથ કેવળ જૈન કિ પ્રાચીનતાકા સિદ્ધ કરતા હિ, ઇતનાહી નહીં, સામે ભારતવર્ષ કી પ્રાચીનતાકા ભી સિદ્ધ કરતાહૈ, ઈસ લીએ ઈસ ગ્રંથકા જો નામ રખા ગયા હૈ વહ બીલકુલ સાથે હું. પાલણપુર વલ્લભવિજય ન્યાયાલાનિધિ જૈનાચાર્ય શ્રીમદ્રિયાનંદસૂરિજીકા પટ્ટધર (૨) ભારતવના ઇતિહાસના સંક્ષિપ્તસારની પુસ્તિકા ૪૪ પ્રકરણવાલી વાંચતાં એમ મને લાગે છે કે અત્યારની જૈન માળપ્રજા તે વિષયમાં પેાતાની ક્રૂજ સમજતી થાય તેમ આ પુસ્તક ઉપયેગી થશે. અમદાવાદ વિજયનીતિસૂરિ (૩) પુસ્તકની રૂપરેખા દર્શાવતું પેલેટ મળ્યું છે. તેની રૂપરેખા જોતાં પુસ્તક અતિ મહત્ત્વનું થશે અને એ સત્વર પ્રકાશ પામે એ વધારે ઈચ્છવા યોગ્ય છે. પાટણ પ્રવર્તક કાંતિવિજયજી (૪) તમેાએ ઇતિહાસ માટે ઘણા ઘણા સંગ્રહ કર્યાં છે. તમેા તમારા હાથે સમાજને જે કાંઈ આપી જશે। તે ખીજાથી મળવું દુઃશકય છે; એટલે આ કામ તમામે જે ઉપાડયું છે તેજ સર્વથા સમૂચિત છે... આવા ગ્રંથની અતીવ અગત્ય છે, આ ગ્રંથ જેમ જલદી બહાર પડે તેમ કેાશિષ કરવા સપ્રેમ સૂચન છે. દિલ્હી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મુનિ દČનવિજયજી ( જૈન સાહિત્યના એક સમીક્ષક) www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502