________________
૩૮
લખતાં લખતાં આ પ્રમાણે કહ્યું છે—His ( Liaka Insulak, ) son Patilke, who made the deposit of relics copperplate inscription of 78 ( Tuxilla ) which is commemoratel by the inscription bore no litle at thà tilne= લીક કુમુલકને પુત્ર પાતિક, જેણે અવશેષો પધરાવ્યાં (છે જુઓ ૭૮ ની સાલના તક્ષિકાને તામ્રપટ ઉપરના લેખ ) એવુ' જે લેખ ઉપરથી મરણ થયાં કરે છે. તેમાં તેણે ક્રાઇ હોદ્દો ધારણ કર્યું લાગતા નથી. કરેવાની મતલબ એ છે કે, ( ૧ ) તક્ષિકાનું તામ્રપત્ર ઊતરાવનાર પાતિક છેઃ અને તેણે પોતાના ધર્મનાં કાંઈક અવશેષો પધરાવીને તે ઉપર સ્મૃતિચિહ્નો તરીકે તેમૂકયું છે ( ૨ ) વળી તે તામ્રપત્ર ઉપર ૭૮ ને સવત લખેલ છે. આ ઉપરાંત બીજી કાંઈ જ તેમાંથી ખુલતું નથી. જ્યારે તે જ લેખકે અન્ય ઠેકાણે ૧૩ શહેનશાહ મેઝીઝ–માગ સંબધી પોતાના વિચાર જણાવતાં કશું છે કે:-He (Mauses) is undoubtedly to be identi. fied with the Great king Moga, who is mentioned in the Taxilla copper-plate inscription of the Satrap Patika. The inscription is dated in the reign of Mauses and
( ૨૩ ) કે. હિ. ઇ. પૃ. ૫૭૮,
(૨૪) એટલે કે મેઝીઝ અને માગ બને એક જ વ્યક્તિ છે.
(૨૫) જ, ઇ. હિં. કા. પુ. ૧૨, પૃ. ૨૦ (પ્રે. સ્ટેન કાનાઉ લેખક છે) તેમણે લખ્યું છે કેMahakshatrap Kusula Patika (identified with Patika, the son of the kshaharat, the Khatrap Liaka Kusulaka )=મહાક્ષત્રસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પાતિકનુ
[ પંચમ
in the year 78 of some unspecified cra. None of the known Indian eras seems to be probable=ક્ષત્રપ પાતિકે ( પોતાના ) તિલાના તાત્રયના લેખમાં જે મેાઝીઝનુ નામ આપ્યું છે તે જ માગ ૪ નિઃશંકપણે આ શહેનશાહ ગામ તરીકે ઓળખી શકાય છે. લેખશ સમય, મેાગના રાજ્યકાળે ૭૮ ના વા છે. સંવતનું નામ ખાધ્યુ ની. પશુ જે જે હિંદી સંવત્સરા જાણીતા છે તેમાંના એકે પણ તે સંભિવત નથી. '' આટલા કથનથી એમ જણાય છે કે (૧) પાતિક તે તામ્રપષ્ટ લખાવ્યું છે ખરૂં; પણ તે વખતે મેાગના રાજઅમલ હતા અને (ર) સમયે, કાઇક સંવત્સરનું ૭૮ મું વર્ષ ચાલતું હતું; તે સંવત્સર કા હશે તે ભૂત તે લેખક ખ્યાલમાં કાંઇ ઉતર્યુ” નથી. ઉપરના બન્ને વાકયનું એકીકરણ કરીશુ તા સાર એ નીકળે છે કે, તક્ષિ લાનગરીના પ્રદેશ ઉપર ૭૮ ની સાલમાં શહેનશાહુ મેગની સત્તા હતી. તે સમયે પાતિકે એક તામ્રપટ, ધર્માંના સ્મરણ નિમિત્તે પ્રતરાવ્યું છે, પણ પોતાના નામ સાથે કાંઇ જ હોદ્દો જણાવ્યા નથી.
આમાં કયાંય ત્રિષક કુમુક્ષુકતી વાત જ નથી, તેમ તે જીવતા હતા કે કેમ ? તે પશુ જણાવાયું નથી. પતિક નામ ચોખ્ખું છે, પણ તેથી કાંઇ એમ નથી સાબિત થતું કે તે મેગની
કુન્નુલ પાતિક ( ક્ષત્રપ લિચ્છક સુલુક સહરાટ છે અને જેના પુત્ર પાતિક છે તે જ સમજવા )– મતલબ કે અહીં !, સ્ટેન કાનાઉત્રે પાતકને મહાક્ષત્રપ તરીકે ઓળખાશે છે. પ્ર``ગ કે સાલ કે આધાર લખ્યા નથી; પરંતુ વાંચનથી યાદ માવે છે કે તે મથુરામાં એક વખત યાત્ર. એ ગો છે (જે રૂપની પ્રતિષ્ઠા વખતે પાતે હાજર હતા તેની ) અને તે ઉપર તેણે ૭૮ ની સાત બતાવી છે.
www.umaragyanbhandar.com