________________
ષષ્ઠમ પરિચ્છેદ
પરિશિષ્ટ.
સારા—કેવળ પરિશિષ્ટો માટે જ પરિચ્છેદ છૂટો પાડવાનું કારણ—
પરિશિષ્ટ (૧) મથુરાનગરી:—તેનાં પ્રાચીન અને વર્તમાન સ્થળ વિશેની સમજૂતિ-સિ’હસ્તૂપ વિશેની માહિતી તથા તે ઊભેા કરાવવામાં રહેલે આશય-તે સ્થાનની સંસ્કૃતિ જે ધર્મને આભારી છે. તેનુ ખતાવી આપેલ હા–તેના વિનાશ થયાના સમયના અંદાજ-મથુરાની રહીસહીનુ આપેલ વન—
પરિશિષ્ટ (૨) તક્ષિલાનગરી —તેની ઉત્પત્તિ સંબંધી ચાલી રહેલ ખ્યાલ, કેટલા દરરે અગ્રાહ્ય છે તેને બતાવી આપેલ મમ-તેની પ્રાચીનતા સ''ધી આપેલી વિગત-રાજકીય મામલાએ તેની કરી મૂકેલી અવદશા-વતમાન સ્થિતિનાં કારણ અને સમયની લીધેલ તપાસ-તેની વિદ્યાપીઠ વિશેની આપેલ કેટલીક માહિતી—
આ બન્ને નગરીનાં પ્રજાજના જે ધર્મને અનુસરતા હતા તે ઉપર કરેલું વિહુ'ગાવલાકન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com