________________
પરિચ્છેદ ]
રાજકાજે પાડેલી અસર
આ
કાંઈ હિંદની ભીતરના પ્રદેશમાં ચાલતી નીતિનું કે સમાજની કૌટુંબિક મને દશાનુ` ચિત્ર દારવનારી કાઇ પણ પ્રકારે નહેાતી જ; પણ હિંદના સીમા પ્રાંતમાં જ માત્ર પંજાબમાં જહતી, કે જે સ્થિતિ તેના ઉપર દંરાની શહેનશાહતની હકુમત એક સદી ઉપરના સમય સુધી રહેવા પામી હતી તેના પરિણામરૂપે જ થવા પામી હતી, જે તદ્દન નિમૂળ ન થતાં હજુ (સિકંદરના સમયે) ક ઇક તેની છાયા તરીકે સચવાઇ રહી હતી, તે બાદ સિકંદરશાહ જ્યારે પેાતાના સ્વદેશ પાછા ફર્યાં હતા ત્યારે પહેા પંજાબની રાજસત્તામાં પલટા આણ્યેા હતેા. મિ. વિન્સેટ સ્મિથ લખે છે કે “When Alexander the Great left In• dia, he made over Taxilla to king Ambbi of Taxila & Punjab to king Poros: & left no Macedonian garrisons in thcse provinces=જ્યારે અલેકઝાંડર હિંદ હેાડી ગયા ત્યારે તેણે તક્ષિલાના રાજા આંભિને તક્ષિલા, અને રાજા પોરસને પજાબ પાછાં સોંપી દીધાં હતાં અને આ પ્રાંતમાં મેસી ડેનિયનની કાઈ લશ્કરી ટુકડીઓ રાખી નહેાતી. આ કથનના સાર એમ કરવાના છે કે, જેમ બીજી શાસક પ્રજાના રીતરિવાજની અસર પુજા
,,
(૬૬ ) ખ. હિ. ઇં. ત્રીજી આવૃત્તિ, પૃ. ૧૧૫. (૬૭) પુ. ૨. પૃ. ૩૮૧ ઉપ૨ ટાંકેલા હ* હું. ના લેખકના પૃ. ૫૧૦-૧૨ ઉપરનાં અવતરણા સાથે સરખાવે.
(૬૮ ) મા પુ, ૨, પૃ. ૬. ટી. નં. ૧૦ તથા પૃ, ૪૦ અને રૃ. ૩૪૯ ટી. ન*. ૮૯ ની હકીકત.
(૬૯ ) કે, એ. ઇ. પૃ. ૬૧:—Double-die coins with elephant & lion are very common, not only in the western Punjab ૩૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૩
અની પ્રજા ઉપર થઇ હતી તેમ આ યવન પ્રજાનું કાંઇ જ નામનિશાન રહેવા પામ્યું નથી. એટલે રાજ્યસત્તાના પાછા પલટા થતાં જ, ત્યાંની સ્થિતિ પાછી બદલાવા માંડી હતી; એટલું જ નહીં પણ સમ્રાટ અરો।કના સમયે જ્યારે યવન સરદાર સેથ્યુક્સે પેાતાની કુંવરીને તેની વેરે (અશાકવર્ધનને) પરણાવી ત્યારે તે, ઊલટા યવન પ્રજાએ હિંદી પ્રજાના રીતરિવાજો અંગીકાર કરવા માંડ્યા હતા. તેમાંયે અશાક પછી તેના પૌત્ર પ્રિયદર્શિનના સમયે તે, જ્યારથી તેણે પોતાના ધમ્મમહામાત્રાને ડેડ સિરિયાના ઝાંપા સુધી–એશિયાઈ તુર્કીના સમુદ્ર તટ સુધી-ઉપદેશકેા તરીકે માકલાવ્યા હતા ત્યારથી તેમના પ્રયાસવડે ત્યાં વેર, સર્વાંત્ર આયનીતિનાં જ પડછંદા અને નિશાનડકા વાગી રહ્યા હતા. તેની સાબિતી તરિકે અગાનિસ્તાનના માણિકયતાલા નામે શહેરમાં મહારાજા પ્રિયદર્શિને ઊભા કરાવેલ સ્તૂપો ૮ આપણે જોઇએ છીએ; તેમ જ આ પ્રદેશમાંથી ત સમ્રાટના હાથીના મહારાંવાળા સિક્કાએ પણ આપણને મળી આવતા રહે છે. એટલે કે મહારાજા પ્રિયદર્શિનના સમયે તા તે સર્વ પ્રજા આ સંસ્કૃતિ પાળતી બની ગઈ હતી. પણ તેનું મૃત્યુ થતાં, મૌર્ય સામ્રા જ્યના સુર્યાસ્ત બેઠેો-શરૂ થયા અને યવન-યાન
but also in the Kabul valley etc; P. 62:— a large coin was found in a stupa at Ushker ( Kashmir) એવડી અડી મારેલ, હાથી અને સિ`હના મહોરાંવાળા સિક્કાઓ પ’નખના પશ્ચિમ ભાગમાં જ ઘણા સામાન્ય થઇ પડ્યા છે એમ નહીં પણ કાબુલની ખાણવાળા પ્રદેશમાંથી પણ મળી આવે છે. ( પૃ. ૬૨. ) એક મોટો સિક્કો કાશ્મિરમાં આવેલ ઉષ્કરના સ્તૂપમાંથી જડી આવ્યા હતા ( અજમેરની પાસે જે છે તે પુષ્કર અને અહીં કાશ્મિરમાં છે તે ઉશ્કર)
www.umaragyanbhandar.com