Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 305
________________ પરિછેદ ] ઉત્પત્તિ વિશે ૨૭ી નાગરાજનું એક તળાવ તે હતું જ; એટલે પુરા- તસ્વકારની વાતને પણ ટકે મળતો દેખાય છે. તેમ બીજી બાજુ સર કનિંગહામ પણ લગભગ તેવા જ વિચારને જણાય છે. તે લખે છે કે The Indians were not ignorant of stoue-masovary: Taksha-Sil-nagar is cut-stone-city=[8 ? El Bl 44241 ચણતર કામથી અજ્ઞાત નહોતા. તક્ષશિલ-નગર એટલે પત્થરની કોતરણીવાળું શહેર.” વળી આ સર્વ હકીકતને મજબુત પુરાવારૂપ તે એ હકીકત છે કે, જે પુરાતત્વખાતાને લગતા પદાર્થો આ નગરીના અવશેષોમાંથી મળી આવ્યા છે તે પણ શિલ્પકળાના નાદર નમૂના રૂપે જ ગણાઈ રહ્યા છે. એટલે આ નગરની ઉત્પત્તિ વિશે પુરાતત્ત્વકારનું કથન માનવાને આપણું મન વધારે લલચાય છે ખરું. પછી તે શિલ્પકળા કોઈ તક્ષ, કે તક્ષક રાજાના સમયની હતી, અથવા તે તક્ષરાજા ભરતપુત્ર હતા, તે કયા ભરતના-રામના સમયના કે રૂષભદેવના સમયના તે સઘળા પ્રશ્નો ભલે હમણું અણઊકેલ્યા જ પડ્યા રહેતા. આટલું (૫૭) જુએ છે. એ. ઇ. પ્રસ્તાવના પૃ. ૬ (૫૮) જ. એ. બી. પી. સે. પુ. ૧, પૃ. ૧૦૭ ટી. નં. ૧૨૧:- But Taxila ceased to be a Hindu capital about 505 B. C.: for it was then or there about that it passed under the rule of Darius=પણ તક્ષિા આશરે ઈ. સ. ૫. ૫૦૫ માં હિંદુ પ્રજાના જનગર તરીકે બંધ પડયું; કેમકે તે સમયે અથવા તે અરસામાં ડેરીઅસની સત્તામાં તે ગયો હતો (3રિયસની પહેલાં સાઈરસના રાજમલે પંજાબ પ્રાંત ઇરાનની સત્તામાં છે કે ગયે હતું, પણ હિંદી ઇતિહાસની વિદ્વાનોને જાણું ન હોવાથી અત્યાર સુધી બધી સ્થિતિ માત્ર કલ્પનાના બાધા રે લખે રાખી છે. ) (૫૯) નીચેની ટી. નં. ૧૪ નું લખાણ જુઓ. (૬૦) કે. એ. ઈ. ૫. ૬૫– ફિલાના વર્ણન તેની ઊત્પતિ વિશે થયું. હવે તેની જાહે જલાલીનું તથા તે પછી તેનો નાશ વિષેનું પણ કાંઈક વર્ણન કરી લઈએ. ઈ. સ. પૂ. ની છઠ્ઠી શતાબ્દિમાં આખા પંજાબ અને કેબેજ (ગુંબજીયા) ઉપર રાજા પુલુસાકીની સત્તા હતી તે રાજકીય આપણે પુ. ૧, પૃ. ૭૧-૭૪ વાતાવરણે ઉપર જણાવ્યું છે. તેનું મરણ નીપજાવેલ આશરે ઇ. સ. પૂ. ૫૫૧ માં સ્થિતિ થતાં તે પ્રદેશ ઉપર ઇરાની શહેનશાહતની સત્તા જામી હતી. તેમને અમલ લગભગ એક સદી એટલે લિંબાયો હશે. આ દરમ્યાન ત્યાંની પ્રજાના રીતરિવાજમાં તથા સામાજિક વ્યવહારમાં ઇરાની પ્રજાનું મિશ્રણ થઈ ગયું હતું, અને તેમાંથી ક્ષહરાટ પ્રજા તથા તેમની ખરોધી ભાષાનો ઉદ્ભવ થવા પામ્યો હોય, એમ પણ આપણે જણાવી ગયા છીએ ( જુઓ પછમખડે પ્રથમ પરિચ્છેદે તેને લગતી હકીકત). ત્યારબાદ તે પ્રાંત ઉપર મગધ સમ્રાટ નંદ નવમાની હકુમત આવી સિક્કાનું વર્ણન કરતાં સર કનિંગહામ જણાવે છે કે, As all these coins were found to. gether they must have been current at the same time, but as the greater number are of the Indian stau dard, I infer that they must belong to the indigenous coinage prior to the Gr. eek occupation=આ સર્વ સિક્કાઓ એક જ સ્થલેથી મળ્યા છે એટલે દેખાય છે કે તે એક જ સમયે ચાલ વપરાશમાં હશે, પણ તેનો મોટો ભાગ હિંદી ધોરણ પ્રમાણેની બનાવટનો છે. ત્યારે મારું અનુમાન એમ થાય છે કે ગ્રીક લોકોએ (પંજાબ) કબજે મેળવ્યો તે પહેલાંના તે દેશી સિકા જ હોવા જોઈએ” (એટલે કે સિકંદરશાહના સમય પહેલાંના તે સિક્કાઓ હતા એમ કહેવાનો ભાવાર્થ છે. જુઓ પુ. ૨, સિક્કાના Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502