________________
૩૮૪
આભીર, શક અને
વળી આ નિણૅયને પૃ. ૩૭૫ થી ૨૭૯ માંની ચર્ચામાં આવેલ છેવટ સાથે જોડીશુ તા એમ તારણુ નીકળશે કે, નહપાણુના સમયે, ઇશ્વરદત્ત કે દિનિક નામનો શક સૈનિક તથા તેને પુત્ર શક રૂષભદત્ત થયા હતા.તે બાદ લગભગ અઢી સદીને ગાળેા પડયા છે.તે બાદ શકપ્રજાનુ' રૂપાંતર થઈ તે Fઆભીર કહેવાયા છે. આ આભીર પ્રજાના પ્રથમ રાજા ઇશ્વરસેન હતા. તેના પુત્ર પ્રશ્વરદત્તે સ્વતંત્ર રાજ્ય સ્થાપી પાતાના પિતાના રાજ્યારભના કાળથી એક સંવત્સર ચલાવ્યા હતા. તેનું નામ જો કે આભીર સંવત્ કહેવાય; પણ ત્રિરશ્મિપ તવાળા જે પ્રદેશ ઉપર તેમનું રાજ્ય ચાલતું હતું તે ઉપ રથી તેમના વંશનુ નામ ત્રિકૂટક અને સવત્સરનું
૫૬ પણ તેણે જ પ્રથમ ધારણ કર્યું છે; તે માટે રાજ ઇશ્વરસેને કાઈ સંવતનું નામ ન લખતાં “પેાતાના રાજ્યે” એવા શબ્દપ્રયોગ કર્યો છે.
(૬૦) શા માટે ત્રિરશ્મિ રાબ્દ વાપર્યો છે, અને ત્રિકૂટક નથી વાપર્યો; તે માટે ઉપરની ટી. ન. ૨૬ જીએ.
(૬૧) ઉપરના પરદેશી રાજકર્તાના વૃતાંત ઉપરથી આ પદની ગૈારવતા વિગેરેનો પરિચય આપણને થઈ ગયા છે. (જીએ પૃ. ૧૬૪ થી આગળ. )
(૬૨) સંવત્સરના સ્થાપક ભલે ઈશ્વરદત્ત છે પણ આદિપુરૂષ ઈશ્વરસેન પાતે રાજ બન્યો હેવાથીતેના સમયના પ્રારંભથી જ સંવત્સરની આદિ ગણાવી છે. આવે દૃષ્ટાંત આ કાંઈ પ્રથમ જ નથી, તે માટે ઉપરની ટી નં.૨૪ જી,
(૬૩) ઇશ્વરસેનની પાછળ તુરત જ લાગલા થયા છે. એટલે બન્ને વચ્ચે પિતા-પુત્રને સંબધ હાવાનું વિરોષ અનુમાન ખંધાય છે. તેમજ પાતે સવ સ્થાપક હોવા છતાં ઇશ્વરસેનના સમયથી જે પ્રાર'ભ ગણાવે છે તે મુદ્દાથી પણ આપણા અનુમાનને સમન મળે છે. વળી શિવદત્ત, ઇશ્વરદત્ત વિગેરે નામ પણ પરસ્પરનો સંબધ સૂચવે છે.
(૬૪) રાજ્યનો અંત લખાયે। દ્વાય એમ જરૂર માનવું રહે છે; પણ ચોક્કસ જણાયુ' નથી માટે
તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ એકાદશમ
નામ ત્રૈકૂટક સંવત્સર પડયું છે. તેના સમય ઈ. સ. ૨૪૯ કહેવાય છે. મહાક્ષત્રપ ઇશ્વરદત્ત પછી કેટલાક કાળ તે વંશ ચાલ્યા હતા. પણ પછી કયારે તે નાબૂદ થયા તે જણાયું નથી. વળી રાજા ધરસેને તે વંશના પાા ઉદ્ઘાર કરી અસ
લના પ્રદેશમાં રાજ્ય ચલાવવા માંડયું હતું તેમજ તે પેાતાના પૂર્વજોના સંવત્સરના ૨૦૭=માં ઇ. સ. ૪૫૬માં વર્ષે ગાદીએ આવ્યા હતા. તથા તેના વશજોએ પરાક્રમ બતાવી રાજ્યની વૃદ્ધિ કરવા માંડી હતી.જે૨૪૫=ઈ.સ.૪૯૪ પછી પણ ચાલુ જ હતી. આ પ્રમાણે એકંદર ચર્ચાના સાર થયા કહેવાશેઃ છતાં વચ્ચે જે મે ગાળા (પ્રથમને રૂષભદત્ત અને ઇશ્વરસેન વચ્ચેના અને ખીજે
આંક ઉધાડી રાખને પડે છે.
(૬૫) જે જીતનો ઉલ્લેખ ડે. ભગવાનજીએ કર્યાં છે તે આ છત સમજવી (જીએ ઉપરની ટી. નં. ૪૩)
(૬૬) સ્વતંત્ર બન્યા છે એટલે જ તેણે ત્રિરમિ પ્રદેશ ઉપરથી તેને જ અનુસરતુ. ત્રૈકવ શનુ નામ તેણે પાયુ' હોવુ' જોઇએ ( જીએઉપરની ટી. ન'. ૨૬ તથા ૬૦ ) તેથી ત્રિકૂટનશ અને તેના રાનએ તે ત્રૈકાસ કહેવાય છે.
વળી આગળના અને પાછળના બૈટકા એવા શબ્દો વપરાયા છે ( જુએ ટી. નં. ૫૪ ) એટલે આ ઈશ્વરદત્ત વિગેરેને પ્રથમના સમજવા. પછી વચ્ચે ત્રુટી તૂટી પડી હરોઅને વળી આગળ જતાં ધરસેન વિગેરે તે વ’શના કુળ દીપા રાજપદે સ્વતંત્ર થયા હશે:જેથી તેમના માટે પાછળના ત્રાસ એવુ' વિરોષણ શેડયુ' કહેવાય; બાકી એટલુ તા ચોક્કસ છે જ કે, બન્ને સ'વતસરના ઉપયાગ કર્યો છે. તેથી સમજવુ રહે છે કે તે સર્વે એક જ તિના તથા ગાત્રના હતા. (જુઓ ઉપરની ટી, ન'. ૨૨ તથા ૨૩)
વરશેએ એક જ
(૬૭) એમ . । . તે પૂર્વે ક્ષત્રપ ક્રસેન પહેલાના સમયે આભીર પ્રજા સૈન્યપતિના હોદા પર હતી ( જુએ . આં. રે. પ્રસ્તાવના પુ. ૬૧ લેખ ન. ૩૯)
www.umaragyanbhandar.com