Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 417
________________ પરિચ્છેદ ]. રૈકૂટકેને સંબંધ ૩૮૩ it is certain that they ruled in the તેમાં પ્રથમ શિવદત્ત, તે પછી સંવતસરનો તેમજ same region, and that there is no આભીરવંશને સ્થાપક ઈશ્વરસેન અને તે બાદ reason why they may not have be. ઈશ્વરદત્ત મહાક્ષત્રપ : આટલું સાબિત થયા પછી, longed to the same dynasty=di હવે આ બે વ્યક્તિનો સમય શોધવાનું જ બાકી નેંધ લેવી રહે છે કે, તેને (ઈશ્વરસેનનો) બાપ રહે છે. તેમાંય ઈશ્વરદત્ત સમયે તે ક્ષેત્રની આભીર શિવદત્ત કોઈ રાજપદનો ઈલકાબ ધરા- વંશાવળી ઉપરથી ઈ. સ. ૨૬૧-૨૬૪ ને આપણે વતે નથી; અને આ સ્થિતિ એમ સૂચવે છે કે, તારવી કાઢયે છે (જુઓ ટીક નં. ૪૬) તેમ તે પોતે (ઈશ્વરસેન ) જ આભીર વંશને આદિ ઈશ્વરસેનને જે વંશને સ્થાપક-એટલે સંવતપુરૂષ તથા ઘણું કરીને ઈશ્વરદત્તને પુરોગામી સરને પણ સ્થાપક-ગણવામાં આવે તે તેના હતે. પૂર્વ સમયના આ આભીરે અને પાછ- રાજ્યની આદિ ઈ. સ. ૨૪૯ ઠરાવવી પડશે ઃ ળના ત્રિકુટકે૫૪ વચ્ચે ખરેખર સંબંધ શું હતો વળી શિલાલેખથી જણાયું છે કે તેણે ઓછામાં તે જો કે સાબિત થતું નથી, પણ એટલું ચોક્કસ છે ઓછા નવ વર્ષ રાજય કર્યું જ છે. એટલે કે, તેઓ એક જ પ્રદેશ ઉપર અધિકાર ભોગવતા ૨૬૧ અને ૨૪૯ વચ્ચેના બાર વર્ષ સુધી તેને હતા તેમજ તેઓ એક જ વંશના હતા, એમ ન રાજત્વકાળ હતો એમ માની લેવું તે અગ્ય માનવાને કાંઈ જ કારણ નથી” આ કથનમાંથી નહીં ગણાય. અને તેમ કરાવતાં પૃ. ૩૭૯ થી આપણે જે ઉપગી તત્ત્વ લેવું રહે છે તે એટલું જ શરૂ કરેલી આ ચર્ચાનું છેવટ આ પ્રમાણે કે, આભીર અને વૈકુટકે એકજ વંશના છેઃ નેંધી શકાશે. શિવદત્ત૫૭–આભીરપ૮ વંશન અને સંવતસરને સ્થાપક રાજ૫૯ ઇશ્વરસેન ઈ. સ. ૨૪૯ થી ૨૬૧ =જેણે ત્રિરશ્મિ પ્રદેશ ઉપર હકુમત સ્થાપી હતી. મહાક્ષત્રપ ઈશ્વરદત્તર ઈ. સ. ૨૬૧૩ થી ૨૬૪=જેણે પિતાના પિતાની હકુમતમાં વધારે અથવા તેથી આગળ૬૪ કરી-ક્ષત્રપ રાજ્યને કેટલાક મુલક જીતી લઈ-૫ મહાક્ષત્રપપદ ધારણ કર્યું હતું. (૫૪) “પાછળના” શબદ સૂચવે છે કે, આગળ પણ કેટલાક ત્રિકુટ થયા હોવા જોઈએ. અહીં પાછળના વૈકટકે એટલે પેલા ૨૦૭ સંવત્સરવાળા, ધરસેને ઈ. નવા (જુઓ પૃ. ૩૭૭ ઉપર પારડીને લેખ ન, ૪૪) (૫૫) જુએ ઉપરની ટીકા ન. ૨૯ (૫૬) જુઓ ઉપર પૂ. ૩૭૫ નાસિકનો શિલાલેખ નં. ૪૩. (૫૭) રાજપદવી ધારણ કરી નથી તેથી તેને તે વંશનો આદિ પુરૂષ ઠરાવી શકાય નહીં. (૫૮) આભીર તે પતિ અને છે તે ઉપરથી સુતર નામ “આભીર વંશ ” લખાયું છે. પણ ખરી રીતે તેમના ગેત્રનું કે કુળનું નામ જ વધારે બંધબેસતું ગણી શકાય. (૫૯) રાજપદે બેઠો છે તેથી (સરખા ટી નં. ૫૭) તેને આદિપુરૂષ ગણાય. વળી તેને સમય ઈ.સ. ૨૪ છે.અને સંવતસરને સમય પણ તે જ; એટલે તેના અમલની શરૂઆતના સ્મરણચિહ તરીકે તેને ગણ રહે. બાકી સંવતસરને પ્રવર્તક તો ઈશ્વરદત્ત જ છે; કેમકે તે વિશેષ પ્રતાપી નીવડે છે તેમજ સ્વતંત્રતાસૂચક મહાક્ષત્રપ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502