________________
પરિચ્છેદ ]
કર
પ્રયાગ દક્ષિણ હિંદના પ્રદેશની તવારીખમાં વામાં આવ્યા છે. સ્ટડીઝ એક જેનીઝમ ઈન સાઉથ ઇન્ડીઆ નામે પુસ્તકના વિદ્વાન લેખકે પૃ. ૧૪૪ ઉપર જણાવ્યું છે કે “ Pallvas is one of the main branches of Tirayar caste & therefore styled as Palla va Tirayar & they were known to early Sangam literature by their group name Tirayar: but as their power and influence increased in the land, their branch name Pallava Tirayer assumed greater importance=પલ્લવાઝ તે તિરયર જાતિની એક મુખ્ય શાખા છે; તેથી તેમને પલ્લવ-તિરયરના નામે સખેાધાય છે; તેમ જ પ્રાચીન સંગમ સાહિત્યમાં તેના સમૂહવાચક નામ તિરયર નામે તેને ઓળખાવી છે. પણ તેમની શક્તિ અને સત્તા દેશમાં જેમ વધતાં ગયાં તેમ તે પલ્લવ-તિરયર નામની મહત્ત્વતા વધતી ચાલી.” આ વાકયથી એટલુ તા કહી શકાય તેમ છે કે, સગમયુગના સમયે પલ્લવજાતિ વિદ્યમાન હતી જ; પણ પાછી મુશ્કેલી એ આવીને ઊભી રહે છે કે, આ સંગમયુગ કયારે પ્રવત તા હતા ? જો આ યુગના સમયના ફડચા નિયાત્મકરૂપે થઇ ગયા હોત તા આપણા પ્રશ્નને ઊકેલ પણ બહુ જ અચ્છી રીતે થઇ જાત; પણ આ સૉંગમયુગના સમયના નિણૅય હજુ સુધી દક્ષિણના વિદ્વાના કરી શકયા
ઉત્પત્તિ વિગેરે
(૩) અહીં દ્રાવિડ સાહિત્યની વાત ચાલે છે, તેમાં પ્રાચીન સમયે ત્રણ યુગ થયાનું તેએ માને છે. તે ત્રણમાંના એક યુગનું નામ સરંગમયુગ કહેવાય છે.
આપણામાં યુગ એટલે સામાન્ય અર્થ ‘જમાના’ થાય છે તેમ દ્રાવિડ સાહિત્યમાં પણ તેવે અકરાય છે. મતલખ કે, જ્યારે સાહિત્ય એકદમ પ્રકાશમાં આવ્યું હાય, કે તે તરફ્ પ્રજાનુ' લક્ષ બહુ જ આષાયું હોય કે પ્રશ્નની સંસ્કૃતિમાં અણધાર્યો સુધારો થવા પામ્યો હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૨૮૭
હાય એમ જણાતુ નથી, પરંતુ એમ ધારવામાં આવે છે કે, તે કાળ સમ્રાટ ચંદ્રગુપ્તના સમયબાદ તુરતમાં જ નિષ્પન્ન થયા હેાવા જોઇએ. ગમે તેમ હોય, પણ પલ્લવ જાતિના ઉદય, ઇ. સ. પૂ. ની ચેથી સદીના ઉદય થયા તે પૂર્વે, એટલે કમમાં કમ અને વહેલામાં વહેલા ત્રીજી સદીના અંત પહેલાં થયા હોય એમ કહેવું પડશે.
બીજા વિદ્વાનાનાં ભત પણ આ વિષય પરત્વે આપણે તપાસવાં રહે છે. જો કે તેમાં તે કયાં ય પલ્લવ શબ્દ જ વપરાયા દેખાતા નથી, છતાં સંચેગાનુસાર એમાંથી એવા તા સ્પષ્ટ અવાજ નીકળતા જણાય છે કે, તે પળ્વાઝને ઉદ્દેશીને જ વર્ષરાયા હશે. પ્રેાફેશ્વર એસ. કૃષ્ણાસ્વામી આય’ગર, જે ઇતિહાસના વિષયમાં મદ્રાસ યુનીવરસીટીમાં એક સત્તા સમાન પુરુષ તરીકે ગણાય છે તેમણે દક્ષિણ હિંદમાં મૌ`ન પ્રજાએ જે ફત્તેહા મેળવી હતી તેનું વર્ણન લખતાં પેાતાના નિણ્ય આ પ્રમાણે જાહેર કર્યાં છે. ( a ) that the Mauryans carried their invasions to the south of India (b) that they were in hostile occupation of forts in the northern borders of the Tamil land (c) and that the Aryans were beaten back when the central Mauryan power became feeble and their dislodgements from
જેથી તે પલટો તુરતજ નજરે ચડી જાય તેવા નીવડયો હાય, ત્યારે આવા સમયને યુગ તરીકે ઓળખાવી શકાય છે.
(૪) સ્ટડીઝ ઇન જૈનીઝમ ઇન સાઉથ ઈન્ડીયા પૂ. ૧૨૬ ઉપર આ શબ્દો લખાયા છે, ને કે મૂળે તે આખા વિષય બીગીનીંગ્ઝ ઓફ સાઉથ ઈન્ડીયન હીસ્ટરી નામના પુસ્તકમાં ચર્ચાય છે અને તેમાંથી તેમણે આ નિ ય લીધે જણાય છે.
www.umaragyanbhandar.com