________________
૨૯૪ પહૂકવાઝ પ્રજા
[ સપ્તમ (b) કે શરીરની બાહેંતિય કરતાં અંતરેંદ્ધિનું જરૂરી છે. ત્યારે બીજો પક્ષ એમ માની રહ્યો સામર્થ્ય વિશેષ હતું; (c) કે ઉડન પાવડી અને છે કે, શસ્ત્રસજજ પ્રજા જે હોય તો જ હુમલો પવન પાવડી જેવી વસ્તુઓ પણું અસ્તિત્વ કરનારને ભીતિ રહે અને કોઈ પણ આક્રમણ ધરાવતી હતી તેમજ તેમાં બેસીને અમાપ વિસ્તા- કરે નહીં. આ પ્રમાણે આપણે યુરોપીય બંધુ. રના દરિયાઓ અને અગાધ જંગલો, તથા ઓના શાસમાં મંત્રણા ચાલી રહી છે. બેય મહામુશ્કેલીથી ચઢાય તેવા પર્વત પગવડે ચઢવાને એક છે માર્ગ જુદા છે. ત્યારે તેમની જ નજરે બદલે એમ ને એમ ઓળંગી જવાતા હતા; (d) અને સાક્ષીએ અત્રે હિંદમાં, તે જ ધ્યેય માટેકે મહાત્માઓ લબ્ધિ મેળવીને, વિના અવલંબને શાંતિની પ્રાપ્તિ માટે-કાંઈ પણ શસ્ત્ર અસ્ત્ર અનેક અદ્દભુત કાર્યો કરી શકતા હતા (e) કે વિના જ તેમજ અહિંસાના માર્ગે જ આગળ મનુષ્યોનાં આયુષ્યો અને તેમનાં શરીરનાં માન- વધવાનું કાર્ય શું નથી કરી બતાવાતું? ઊંચાઈ વિગેરે, વર્તમાન કાળે છે તેનાં કરતાં આટલાં આટલાં દષ્ટાંતો આપવાનું પ્રયો, અનેકગણું વિશેષ હતાં; શું આવી સ્થિતિ એકદા - જન ખાસ તે એ જ છે કે, જે વસ્તુસ્થિતિ માત્ર પ્રવર્તી રહી છે તે તેની ના પાડી શકાશે ? થોડાં વર્ષ પૂર્વે જ, અશક્ય ગણી કઢાતી અથવા (૪) જ્યાં નામદાર નીઝામ જેવા કેટલાક દુઃશક્ય હોવાનું ધારી લેવાતું હતું, તે જ પરિદેશી રાજકર્તાઓના જમાનામાં બસો અને ત્રણ રિથતિ હાલના વૈજ્ઞાનિક કાળમાં, અખતરાઓ વડે બેગમ-રાણીઓ-સ્ત્રીઓ હેવાનું આપણે સાંભ- તદ્દન સંભવિત પુરવાર થતી જાય છે, જ્યારે ળીએ છીએ, ત્યાં પછી કૃષ્ણ વાસુદેવ જેવા ખરી રીતે તો તે જ વરતુસ્થિતિ પ્રાચીન સમયે શક્તિશાળી અને વીર્યવાન પુરૂષને હજારોની અસ્તિત્વ પણ ધરાવતી હતી તેમજ સ્વાભાવિક સંખ્યામાં રાણીઓ હોય તેમ માનવામાં શું રીતે કુદરતના ભંડારમાં સંગ્રહીત પણ પડી રહેલી જ દેવ આવી શકે ? (૫) શ્રવણ બેલગોલની હતી; જેની પ્રતીતિ તરીકે તેનું વર્ણન પુરાણિક અને તેની આસપાસના પ્રદેશમાં કે અન્ય સ્થાનમાં ગ્રંથમાં કરાયેલું અને સચવાઈ રહેલું આપણી ઊભી સ્થિતિમાં નજરે પડતી પ્રચંડ કાયની નજરે પણ પડે છે. એટલે આવી હકીકતનું કોઈ શિલા-મૂર્તિઓ, અત્યારે ભલે આપણને તેના કદ વર્ણન હવેથી વાંચવામાં આવે છે, તેમાં નથી માટે અધધધ કહેવરાવતી હોય, પરંતુ તેની સજાવટ શંકા લાવવાનું કારણ કે નથી આશ્ચર્ય પામવાનું અને બનાવટના સમયે તેના જેટલી લંબાઈવાળા કારણ; છતાં જો તેવી વાત સમજાતી ન હોય મનુષ્ય તે સમયે વિમાનપણે વિચરતા હોય તે તેનું કારણ આપણી દષ્ટિ અને બુદ્ધિનું સ્થળએમ માનવાને શા માટે સંકેચ ખાવો પડે ? પણું છે એમ જ માનવું. હવે આપણે ઈતિહાસ (૬) દરેક પ્રકારની ઉન્નતિ તેમજ પ્રગતિ માટે આલેખનના આપણા કાર્યમાં આગળ ચાલીએ. પ્રજામાં સદા કાળ શાંતિ ગમે તે ભોગે પણ પ્રસંગે પાત આપણે જણાવી ગયા છીએ જળવાઈ રહેવી જોઈએ. આ સૂત્ર સ્વીકાર્યા પછી કે, વર્તમાન ઈરાન તથા તેની પશ્ચિમે આવેલ પ્રદેશ તેની પ્રાપ્તિ માટે એક પક્ષ એમ માની રહ્યો છે અસલ જંબુદ્વીપમાં આવેલ તેના એક અંતરદ્વીપને. કે, શસ્ત્ર તથા અસ્ત્ર વિના યુદ્ધ ચાલી શકતું જ –શાકઠીપનો વિભાગ હતું. તે વિભાગ ઉપર નથી. માટે સઘળી પ્રજાએ શસ્ત્ર વિસર્જન કરવું રામાયણમાં વર્ણવાયેલ રામચંદ્રજીના પુત્ર લવ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com