Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 389
________________ - પરિચછેદ ] સરણ અને સ્થિતિ ૩૫૫ મહારાષ્ટ્ર તરીકે આપણે ઓળખીએ છીએ તે સદીમાં હોવાનું મનાયું છે, જ્યારે આપણે ઉપરમાં ઉપર જે અનેક રાજવંશી જણાવ્યા પ્રમાણે૪ મિ. થેમાસના મંતવ્ય મુજબ તેના પુરૂ થઈ ગયા છે તેમાંના શાહ રાજાને મૂળપુરૂષ કે ઈશ્વરદત્ત નામને અવશેષ એકને રાષ્ટ્રિકવંશ૧૧, રાષ્ટ્ર હતો. પાછળની શોધથી તે શાહ રાજાને કુટવંશ૧૨ કે ઐટિકવંશ વંશ, ભલે ચ9ણને ક્ષત્રપ વંશ કર્યો છે; છતાં તરીકે ઇતિહાસકારોએ ઓળખાવ્યો છે. તેના મિ, થેમાસના ધારવા મુજબ તે વંશનો મૂળછઠ્ઠા પુરૂષ દંતિદુર્ગને સમય ઈ. સ. ૭૫૦ ની પુરૂષ ઈશ્વરદત્ત જે હતું, તેને સમય તેણે ઈ. લગભગ ગણાવાય છે. એટલે પ્રથમના પાંચ સ. ની પ્રથમ સદીમાં કયો છે જ; કેમકે પુરૂષનો સમય ગણતાં તે વંશની આદિ ઈ. સ. ચ9ણના વંશની આદિ વિદ્વાનોએ હવે ઈ. સ. ૬૭૦ ની આસપાસ સહેજે ગણી શકાય; છતાંયે ૭૮ ની ઠરાવી છે. આ સર્વ કથનને સાર એ તે વંશને મૂળપુરૂષ કણ કહેવાય તે હજુ નીકળે છે કે ઈશ્વરદત્ત નામની કોઈ વ્યક્તિ પાકે પાયે જણાયું નથી જ. કેટલાકના મતે ઇતિહાસની દૃષ્ટિએ૧૫ ઈ. સ. ની પહેલી સદીના તેનું નામ ઈશ્વરદત્ત અને જાતે આભીર તથા મધ્યમાં અથવા જરા આગળ પાછળ૧૬ થઈ તેનો સમય અંદાજે ઈસ્વીની ત્રીજી ચેથી ગઈ છે. તેનો પ્રદેશ મહારાષ્ટ્રને છે અને તે (૧૧) શા માટે રાષ્ટ્રિક વંશ હોવાનું ખેડાયું છે તે માટે નીચેની ટીકા નં. ૧૩ તથા ૨૧ જુએ; તથા પૃ. ૩૭૫ થી આગળની હકીકત વાંચે. (૧૨) આ નામ વિશેષ પ્રમાણિકપણે કબૂલ રખાયું છે, કેમકે તે વંશના પુરૂષે જ પોતાને રાષ્ટ્રફૂટવંશી જણાવે છે. (૧૩) આ રાષ્ટ્રકૂટવંશી રાજાઓ મૂળે આભીર જાતિના પુરૂષમાંથી ઉત્પન્ન થયેલા મનાય છે. જુઓ નીચેની ટી. નં. ૨૧. એક ગ્રંથકારે આ આભીર પ્રજાને દક્ષિણમાં વસવાટ હોવાને લીધે તેમને આંધ્રત્યાઝ તરીકે લેખાવ્યા છે. હિ, હિ, પૃ. ૬૪૪ માં તેમણે લખ્યું છે કે-Abhirs were not foreigners; the name Abhir originated froin Andhra-bhrutyas ( servants of the 'Andhras ). The Matsya Purana states that seven Andhra Kings sprang from the servants of the original dynas- ty=આભીર લકે પરદેશી નહતા. આભીર નામની ઉત્પત્તિ આંધ્રભુત્ય (આંધ્રના કૃત્યો-સેવક) માંથી થઈ છે. મત્સ્ય પુરાણ કહે છે કે, મૂળવંશમાંથી સાત આંધ નૃત્ય રાજઓ ઉર્દૂભવ્યા છે. મા ટીપણ-ઉપરના કથનમાંથી આટલા મુદ્દા તારવી શકાય છે (૧) આભીર પ્રજા પરદેશી નથી (તે માટે જુઓ હિંદીશક વિશેનું મારું કથન ) (૨) આંબભ્રત્યમાંથી આભીર થયા છે (૩) આંધ્રભુત્ય સાતની સંખ્યામાં છે (૪) અને આભીર નામની ઉત્પત્તિ આંધ્રભુત્વ જેટલી પ્રાચીન છે. આ ચાર મુદામાંથી. નં. ૨ સિવાય બાકીના ત્રણ સાચા છે (નં. ૨ માટે ખુલાસે પુ. ૨, ૫. ૧૦૩, ૧૧૪ ઈ. ઈ. તથા પુ. ૪ માં જુઓ. ) (૧૪) જુએ પૃ. ૩૩૭, ટી. નં. ૧૬. ઈશ્વરદત્તને, (ડે. ભગવાનલાલ ઇદ્રજીની સૂચનાને વધાવી લઈને) આભીર હેવાનું (નીચેની ટી. નં. ૨૦ જુઓ) માનવાને અન્ય વિદ્વાને પણ લલચાયા છે. (જુઓ કે. આ. રે. પ્રસ્તાવન, પારા. ૧૧૦ અને ૧૩૫) અને તેને સમય ઈ. સ. ૨૪૯ આસપાસ કો છે. (૧૫) જુએ પૃ. ૩૩૮ ટી. નં.: ૧૭ નું લખાણ. જે તે ઈશ્વરદત્ત ઐતિહાસિક વ્યક્તિ ન હતી તે તેના સિક્કા હેત જ કયાંથી? (૧૬) ઇ. સ. પહેલી સદીની આગળ જ થઈ છે. પૃ. ૩૫૮ ની અંતની હકીક્તમાં મુદ્દા નં. ૪ વાંચે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502