Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 401
________________ પરિછેદ ] લેકેપગી કાર્યો ૩૬૭ mentioned in other parts of these inscriptions-(a) An Abhishek at Poshkar and a gift of 8000 cows. (b) Cave No. 10 at Nasik and the cisterns. (c) Gift of a field for the maintenance of ascetics in the cave. નાસિકની ગુફાઓમાં તેનાં દાન૧ વિશે નીચે પ્રમાણે(ની હકીકત ) છે (૧) ત્રણસો ગાયની ભેટ (૨) નાણાની બક્ષિસ તથા વાણારસી નદી ઉપરના ઘાટની બંધાઇ (૩) દેવો અને બ્રાહ્મણને ૧૬ ગામડાનું દાન (૪) સારૂં યે વર્ષ દરરોજ એક હજાર બ્રાહ્મણને ભજન (૫) પ્રભાસના બ્રાહ્મણોને આઠ સ્ત્રીની બક્ષીસ એટલે આઠ બ્રાહ્મ- ણોને મફત પરણાવી દેવા (૬) સેપારા, ભરૂચ અને દશપુરમાં ચાર ખુણાવાળા મુસાફરખાનાની ભેટ (૭) કુવા, ટાંકા-હેજ, તથા બગીચાઓ (૮) ઈબા, પારાદા, ટાઢિ (તાપી), કરણ, અને દહણુકા નદીઓના ઓવારાએ જવા માટે મફત મચ્છવા હેડીઓ પૂરી પાડે તેવાં નાકાં (૯) સભામંડપ તથા આવી નદીઓ ઉપર પાણી પીવાના ઘાટે (૧૦) ગવરધન, સુવર્ણ મુખ, પારગ, વામતીર્થ અને પિંડિતકાનડના સરકેને ૪ ૩૨૦૦૦ નાળીયેરી(ના ઝાડ)ની બક્ષિસ, આ શિલાલેખમાં અન્ય સ્થળે જે તેણે બીજાં દાન કર્યા છે તેની નોંધ ઉમેરીને આ લીસ્ટ આપણે સંપૂર્ણ કરીએ. (અ) પિન્કર (પુષ્કર) ને એક અભિષેક" તથા ૩૦૦૦ ગાયની ભેટ (બ) નાસિકમાં નં. ૧૦ ની ગુફા તથા કેટલાક હેજ () અને તે ગુફામાં (રહેતા) સંતના (૬૧) રૂષભદત્ત જન મતાનુયાયી હતું તે નિવિ વાદિત છે, એટલે તેણે કરેલાં દાન પણ તે ધર્મની પ્રણાલિકાને અનુસરીને જ થવાં જોઈએ એમ સામાન્ય માન્યતા બાંધી શકાય ખરી, છતાં તેણે કરેલાં દાનની જે વિગતે અત્રે છે તે અત્યારની તે ધર્મની પ્રણાલિકાને અનુસરતા નથી દેખાતાં; એટલે તે બાબત અનેકને શંકા ઉદભવે તે જણાવવાનું કે, કાં તે આ સર્વે દાન તેણે એક રાન તરીકે પિતાની પ્રજાના સામાન્ય હિતને ખાતર કરેલાં છે એમ ગણવું અથવા તો, ધર્મ કાર્યની તે વખતની પ્રણું લિકામાં કેર હતું એમ સમજવું. (આવા ફેરફાર સમ્રાટ પ્રિયદર્શિનના શિલાલેખમાંથી પણ તારવી શકાય તેમ છે) (૧૨) અહીં દાન દેવા માટે બીજી કોઈ વર્ગને ખાસ યાદ ન કરતાં માત્ર દેવ અને બ્રાહ્મણ શબ્દો જ નેધાયા છે તેને ખુલાસે મારી સમજથી આ પ્રમાણે કરી શકાય ((૧) દેવ એટલે દેવમંદિરે અને દેવસ્થાને કહેવાનો અર્થ છે એમ સમજવું જેને વર્તમાનકાળે જૈન મન દેવદ્રવ્ય તરીકે ઓળખાવે છે તેવા ભાવાર્થમાં. (૨). બ્રાહ્મણો એટલે મનુષ્યજાતિના ચાર વર્ગમાં એક વર્ગ એમ નહીં, પણ પૃ. ૨૪૯માં જણાવાયું છે તેમ, જે બ્રહ્મચર્ય પાળે તે બંભણ (મૂળ શબ્દ બંભણ જ હશે પણ લિપિ ઉકેલનારે તેને બ્રાહ્મણ તરીકે કરાવી દીધો લાગે છે. વળી સરખાવો પુ. ૨, પૃ. ૨૨૨ ટી. ૬૯ માં બિંદુસાર બ્રાહ્મણે જમાડવા સંબંધની હકીકત.) (૬૩) આ શબ્દના અર્થ માટે ટી. નં. ૬૨ જુઓ. * આ શબ્દ જ કહી આપે છે કે બ્રહાણ એટલે બ્રહ્મચર્ય પાળનારા અવિવાહિત જીંદગી ગાળનારા (સરખાવો ઉપરની ટીકા નં. ૬૨. ) (૬૪) આ કયા પ્રકારના લોકો કહેવાય તે સમજતું નથી: રિશંકા–હાલ એરિસા પ્રાંત તરફ સરાક જાતિના લોકો વસે છે તેઓને વ્યવસાય પણ જંગલ,વન કે ઉદ્યાનને લગતા ઉદ્યોગે કરીને આજીવિકા ચલાવવાને દેખાય છે, આ સરાક જતિને કેટલાક વિદ્વાને અસલમાં જૈન ધર્મીશ્રાવકે હેવાનું ઠરાવે છે, તે શું આ રૂષભદત્ત નિરોલા અને નાળિયેરીની પેદાશ ઉપર નિર્વાહ ચલાવનાર આ સરકો પણ તેને જ સ્વધર્મી-શ્રાવક બંધુઓ હશે કે 1] (૬૫) આ અભિષેકને અર્થ ડે. ફલીટ એમ કહે છે કે “ And there I bathed=મેં ત્યાં એક વખત સ્નાન કર્યું હતું. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502