________________
પરિચ્છેદ ]
આભીર પ્રજા
૩૭૫
આ પરિશિષ્ટમાં શક, આશીર અને ત્રૈકૂટક પ્રજા સંબંધી વિવેચન આપવાનુ છે. આ ત્રણે પ્રજાને કાંઈક સંબધ છે એમ તેા વમાનકાળે સર્વ વિદ્યાના સંમત છે જ. પણ કેટલાકનું એવુ માનવુ છે કે, શકમાંથી જ આભીર અને આભીરમાંથી જ ત્રૈકૂડકાની ઉત્પત્તિ થઇ હાવી જોઇએ. જ્યારે કેટલાકનુ મંતવ્ય તે પ્રમાણેના જોડાણ પરત્વે કાશીલ રહે છે; છતાં કબૂલ કરવું પડે છે કે આ બન્ને વર્ગોની દલીલે। અને ચર્ચાના મુદ્દા બહુ પરિમિત સ્થિતિમાં અટવાઈ રહેલ છે. એટલે અહીં આપણે તે સર્વેને કાંક વિસ્તૃતરૂપે રજા કરી, તેમાંથી વિશેષ સત્ય તારવી શકાય તે તેમ પ્રયત્ન આદરવાના છે.
પૂર્વે જેમ કરવામાં આવ્યું છે તેમ, અહીં પણ પરિશિષ્ટા લખવા જરૂર ઊભી થઇ છે. અત્રે એ પરિશિષ્ટા છે, પ્રથમમાં શક, આભીર અને ત્રૈકૂટક પ્રજાને લગતી જ્યારે દ્વિતીયમાં ગૂર્જર, એશવાળ, શ્રીમાળ વિગેરે પ્રજાને લગતી હકીકત આપવાની છે. આ સર્વ પ્રજાના તિહાસને, આપણે ઠરાવેલ મર્યાદા સાથે સીધ્ધા સંબંધ તા નથીજ; પણ તેને રૂષભદત્ત સાથે તથા તે જે પ્રજામાં હતા તે શક પ્રજા સાથે ઐતિહાસિક સંબંધ હોવાથી તે સ` ખીનાને અત્ર પરિશિષ્ટના રૂપમાં રજૂ કરવી પડે છે. પરિશિષ્ટ અ nas in trade guilds at Govardhana for the purpose of providing medicines for the sick, among the monks dwelling in the monastry on Mou. nt Trirasmi. The king Ishvarsena who is called an Abhira and son of the Abhira Sivadatta, seems to bear the metronymic ‘Madha'iputra'. The benefactress is the lay devotee Visnudatta, the Sakani mother of the Ganapaka Visvavarman, wife of the Ganapaka Rebhila, daughter of Agnivarman, the Saka. The inscrip tion is in Sanskrit; with traces of Prúkrit=ત્રિરશ્મિ શીંગ ઉપરના વિહારમાં વસ્તા બિમાર ભિક્ષુઓને ઔષધી પૂરી પાડવા માટે ગાવરધનની વેપારી મંડળીમાં એ રકમેા-૧૦૦૦ કાર્પાપણુ અને ૫૦૦ કાર્લાપણુ-રાકથાના ઉલ્લેખર તેમાં કરેલ છે. રાજા ઇશ્વરસેન જે આભીર કહેવાયેા છે અને શિવદત્ત આભીરનાઇ
વિચારણા માટે ભૂમિકારૂપે નીચેની સ્થિતિ જાણવા યાગ્ય કહેવાશે (૧) શિલાલેખ ન. ૪૩ નાસિકઃ ઇશ્વરસેન, ૯ મુ વર્ષ, ઉનાળાના ૪થા પક્ષ, ૧૩ મે દિવસ: ૧ It records the investment of two sums of money1000 Karsapanas and 500 Karsapa
(1) જુ ા, આં. રૂ. પ્રસ્તાવના પૃ. ૬૨. (૨) નહપાણુ અને રૂષભદત્તે આપેલાં દાનપત્રોની વિગત સરખાવશે તે માલુમ થયો કે, તેમણે પણ સિક્ષકાને અનેક પ્રકારે સહાયતા આપી છે; તથા તે કા નિભાવા માટે ખક્ષીસા પણ જુદી કાઢી રાખી છે. તેમના મત પ્રમાણે નાણું રાકવા માટે વેપારી સંસ્થા સારા સ્થાન તરીકે લેખાતી હતી. તેમજ ગાધન માંત-નાસિાની માસપાસની જગ્યા તેમણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પણ પસંદ કરી હતી.
(૩) ઈશ્વરસેને ‘રાજા’ના ઇંકાખ ધારણ કરેલ છે; જ્યારે તેના પિતા ઇલ્કાબ વિનાનો છે. એટલે સમજવું રહે છે કે ઇશ્વરસેન કાંઈક પ્રતાપી નીવડેલ છે અને તેણે કયાંક ( નીચેની ટીકા ન'. ૧૫ જીએ ) રાજગાદી કરીને હુકુમત ચલાવવા માંડી છે,
(૪) નોંધી રાખવુ રહે છે કે આ પ્રશ્ન પેાતાને આભાર કહેવરાવે છે.
www.umaragyanbhandar.com