________________
પરિચ્છેદ ]
બહારથી તેમના જે જ્ઞાતિજને કાલિકસૂરિ લઇ આવ્યા છે તેમને આપણે સાદા શક-સિથિઅન્સ-૧૭ ના નામથી જ ઓળખવા રહે છે. આ નવી પ્રજામાં અનેક નાના મેટા તાલુકદારો હતાં. તે સર્વે ‘શાહી' કહેવાતા અને તેથી તેમના જે મુખ્ય સરદાર ગણાતા તેને ‘શહેનશાહેશાહી' કહેવામાં આવતા. તે જ પ્રમાણે આ રૂષભદત્ત પણ શક પ્રજાનેા એક સરદાર ગણી શકાય અને તે હિંસામે તેને પણ શાહી સરદાર જ કહી શકાય. જે ઉપરથી તેણે પોતાના વંશને ‘ શાહીશ ’ નું ઉપનામ આપ્યુ' છે તે પણ યાગ્ય જ કરી શકાશે. વળી રૂષભદત્ત પોતાની જાતના મેટા સરદારને પોતાના જ મુલકમાં-સૌરાષ્ટ્રમાં-રહેવાને કામચલાઉ સ્થાન કરી આપે તથા પેાતાના ધરક્ષણ નિમિત્તે આદરેલ યુદ્ધમાં સહકાર આપી તેના લશ્કરને પોતાના મુલકમાંથી કૂચ કરવાના માગ કરી આપે તેમાં શંકા રાખવાનુ’ કાં' કારણુ નથી; તેમજ ઇ. સ. પૂ. ૬૪ માં ગ ભીલને હરાવ્યા બાદ યારેઆ શહેનશાહી પદવી ધરાવતા શકરાજા અતિપતિ બન્યા છે ત્યારે આ રૂષભદત્તવાળી પ્રજા સૌરાષ્ટ્રમાં જ રહીને હુકુમત ચલાવવામાં આનંદ માની રહી હતી. આ પ્રમાણે શક પ્રજાના શાહી અને શહેનશાહી વંશની સમજૂતિ સમજવાની છે.
શબ્દના અર્થના ભેદ
(૪) કેટલાક રાજકર્તાને ઉપાધિરૂપે જે ક્ષત્રપ કે મહાક્ષત્રપ શબ્દો લગાડાયા છે તે જ બતાવી આપે છે કે, તેઓ ઇરાનીઅન અથવા એકટ્રીઅન પ્રજાની સંસ્કૃતિની અસર નીચે હતા; જેમકે,
(૫૭) આમને લગતુ વિશેષ વૃત્તાંત તા ગભીલ વશના આલેખન વખતે આવરો જ. અહીં તે। માત્ર વસ્તુસ્થિતિ સમજવા પુરતું ટૂંક વર્ણન જ અપાયું છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૬૫
ભૂમ, નપાણુ, રાજુકુલ, ચઋણુ આદિ. પછી ભલે તે સર્વે એક જ જાતિના ન હોય તેમજ એકજ રાજવંશની સત્તા તળે ન હેાય; પણ ક્ષત્રપ-સરદાર, તે હોદ્દો જ એમ સૂચવે છે કે તેમના માથે એવા કાઈ ખીજા રાજપુરૂ ષની સર્વોપરી સત્તા હાવી જોઇએ કે જે ઈરાની અથવા ા યવન બાદશાહી હકુમતના મુખ્ય રાજકમ ચારી-કણું ધાર પણ હેાય. જ્યારે રૂષભદત્ત કે તેના વારસદારમાંથી કાઈના નામની જોડે, ક્ષત્રપ, મહાક્ષત્રપ કે તેના જેવા કાઇ પણ શબ્દ જોડાયા હાય એમ હજી સુધી એક પણ પુરાવા આપણને મળ્યા નથી. મતલબ કે, તે તદ્દન એક સ્વતંત્ર પ્રજા હતી. ( વળી વિશેષ માટે નીચેની ન. ૫ કલમ જીએ ).
( ૫ ) પૃ. ૧૪૫ ઉપર જોડાયલા કાઠા ઉપરથી સમજાશે કે, હિંદી સમ્રાટા પોતાને એમ્પરરબાદશાહ, ચક્રવર્તી કે તેવા જ ઉપનામે લગા ડતા. વનપતિએ, મહારાજા=Great Kings, યેાનપતિ માત્ર રાજાએ=Kings અને ઇરાનવાળાએ શહેનશાહ અથવા મહારાધિરાજપ૮= King of Kings લખતા; જ્યારે આ શાહી કે શહેનશાહી વશના રાજા પોતે તદ્દન સ્વતંત્ર પ્રજાની ઓલાદ હોવા છતાં, કાઈપણ જાતની ઉપાધિ રહિત હતા. એટલે સમજાય છે કે, તેઓ આવી ઉપાધિઓને બહુ વજનદાર કે કિંમતી લેખતા નહીં. પછી તેમની ઓછી સંસ્કારિતાસૂચક તે ચિન્હ હોય કે, પોતાના માથે અગાઉ ઘણા ધણી ગયા ડાવાથી તે અનેક વાર સ્વત ંત્ર ની પાછા
(૫૮) આગળ ઉપર વળી આપણને જણાવારો કે કુશાણવ’શીઓ પણ પેાતાને મહારાનધિરાજની પદવી
લગાડતા હતા.
www.umaragyanbhandar.com