________________
પરિચ્છેદ ]
તેથી પણ પૂર્વના કે પાછળના લેખાતે થાય તાયે-તે બન્ને પ્રજાનાં હિંદમાંના વસવાટના સમય વિશે, કાંઇક અંતર તેા રહેલુ દેખાય છે જ; કે જે અંતરકાળમાં મૂળની પ્રજાએ (હિંદી શકાએ ) પોતાના કેટલાક તામસ પ્રકૃતિરૂપ અશા ભૂલી જઈ-ખ'ખેરી નાંખી-રજસ અને એજસ શાને વિશેષપણે ખીલવ્યા હતા ૩. જેથી હિંદીશક પ્રજા જે અસલમાં કેટલેક અંશે પરદેશી ગણાતી રહી હતી તેને બદલે હવે તેની ગણના શુદ્ધ આય પ્રજામાં જ ગણવી પડે તેવી સ્થિતિ નીપજાવી દીધી હતી.૩૪ અને આ ચારે મુદ્દાને સક્ષેપીને એક જ વાકયમાં તેના સાર જો કાઢી બતાવવા હાય તા એમ કહી શકાશે કે, સૌરાષ્ટ્રની તેમજ દક્ષિણની સર્વે આભીર પ્રજાને અસલી હિંદીશક પ્રજાનાં અવશેષરૂપે ગણવી પડશે,૩૫
જીવનવૃત્તાંત
તેનું જાતીય નામ તો ઉષભદાત્ત જ હતું એમ દેખાય છે, પણ શિલાલેખામાં જ્યાં ને ત્યાં તેણે રૂષભદત્ત તરીકે પોતાને આળખાવ્યા આ ફેરફાર કરવાનાં કારણમાં ( ૧)
છે.
( ૩૩) આ ખીલવણી થવાનુ કારણ તેમણે કરેલ સ્થળાંતરનુ” પરિણામ પણ હોય, જીએ પૃ. ૧૫૪માં તેમણે સારાષ્ટ્રમાં કરેલ સ્થાનના પરિવર્તનવાળી હકીકત.
(૩૪) હવેથી તેમનુ` નામ હિંદીશક મિટાવીને તરીકે જ ગણવાનું છે. સરખાવે
નીચેનું
આ
ટી. ન. ૩પ.
( ૩૫ ) તેમના આચારવિચારમાં અતિ વિશાળ પણે પરિવર્તન થઈ ગયું હોવાથી હવે તેમને મૂળ નામથી ન ઓળખતાં અન્ય નામથી ઓળખવાનું ઠરા વાય છે માટે અવરોષ રાબ્દ વાપર્યાં છે.
( ૩ ) આ. હિં. ૪. પૃ. ૧૪૨:-The tendency certainly was for Indo-Greek Princes and people to become Hind
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૫૯
હિંદી શકપ્રશ્નએ હવે હિંદમાં વસવાટ કરવા માંડેલ હાવાથી તેમ જ હિંદીઓનાં સહચય અને સ ંસર્ગાને લીધે તેમના આચારવિચારનું અનુક રણ કરવા માંડેલું હોવાથી ૬ પણ ડાઇ શકે ( ૨ ) છતાં વિશેષત: તે। ધાર્મિક સ્થિતિમાં તેનું મૂળ પ્રવર્તે છે; કેમકે આપણે જાણીતા થઈ ગયા છીએ કે, ક્ષહરાટા અને હિંદી શકે। ધમે જૈન મતાનુયાયીઓ૩૭ હતા. વળી જૈન આમ્નાયમાં જે ચાવીશ તીર્થંકર ગણાય છે તેમાંના આદિ પુરૂષનુ નામ તે આદિનાથ અથવા રૂષભદેવ લેખાવે છે. એટલે આ ઉપભદાત્ત પોતાના ધર્મના આદિ પ્રવર્તકના નામને અનુસરતું જ પેાતાનુ નામ ઠરાવે અને તેમાં આનંદ સાથે ધર્માભિમાન ધરાવે, તે સાજી શકાય તેવું છે. આ સબંધમાં કે, દ્ધિ, ઇ. તે વિદ્વાન લેખક૩૯ પોતાના અભિપ્રાય દર્શાવે છે કે"Names ending in Varman and Datta show that they had become
તેનાં નામક
ઉમર અને સમય
tized rather than for the Indian rajas and their subjects to be Helinised=હિંદી રાજા અને તેમની પ્રશ્ન હેલીનીક-ગ્રીક-સ'સ્કૃતિ ગ્રહણ કરે તે કરતાં, હિંદી–ગ્રીક રાખ અને પ્રશ્ન હિં’દી સંસ્કૃતિ ધારણ કર્યું જવાનું વલણ અચૂકપણે દેખાઈ આવે છે.
( ૩૭) જીએ પૃ. ૩૫૩ ટી. ન. ૬.
( ૩૮ ) ઉપરની ટી. ન. ૩૬ અને ૩૭ ની હકીતને આ સ્થિતિ સમર્થનરૂપ નીવડે છે. તેમ આ ઉપરથી એમ પણ પુરવાર થઈ જાય છે કે, તે પ્રજા મૂળથી હિંદ મહારની હતી; પણ પછી જ હિંદમાં આવીને વસી રહી હતી, વળી જુએ પૃ. ૩૩ નુ' લખાણ તથા તેની ટી. ન. ૧૯ ની હકીકત,
(૩૯) જીએ કૅ, હિં, ઇં. પૂ. પ૦,
www.umaragyanbhandar.com