Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 390
________________ ૩૫૬ શકમજના [ દશમ વ્યવસાયે અથવા કમેં આભીર જાતિને ૧૭ લાગે વામાં આવ્યું છે એટલે જ વિદ્વાનોને પણ નહપાણ છે. આ પ્રમાણે એક સ્થિતિ છે; જ્યારે બીજી તથા તેના જમાઈ રૂષભદત્તને દક્ષિણ હિંદની સ્થિતિ એમ છે કે, શહવંશી રાજાઓ જેને ભૂમિ ઉપર-ગોદાવરી અને કૃષ્ણ નદીના મૂળ મૂળપુરૂષ હવે આપણે રૂષભદત્તને હરાવ્યો છે વાળા પ્રદેશમાં કાંઈ લડાઈ લડત ચીતરવો પડ્યો (જુઓ પૃ. ૩૪૦ ) તેના પિતાનું નામ ઇશ્વરદત્ત છે; પરંતુ યુદ્ધમાં ઉતરનાર રૂષભદત્ત જ પ્રથમ હતો છે. આ રૂષભદત્તનો સમય ઇ. સ. પૂ. ની કે તેના પિતા ઈશ્વરદત્ત°હતે જે યુદ્ધમાં પ્રથમ બીજી સદીના ઉત્તરાર્ધનો છે, એટલે તેના પિતા કોઈ સિન્યપતિ હતો અને તેના મરણ બાદ તેની ઈશ્વરદત્તનો સમય બહુ બહુ તે ઈ. સ. પૂ ની જગ્યાએ રૂષભદત્ત નીમાયો હતો તેની ભલે આપબીજી સદીના પૂર્વાર્ધમાં ગણો રહે છે. અને ણને સ્પષ્ટતાપૂર્વક માહિતી મળતી નથી. છતાં આ રૂભદત્ત વિ. મૂળે શક પ્રજા હેવાથી તેમના જ્યારે નહપાણ અને રૂષભદત્તને સસરા જમાઈ વતનમાં જે મૂળ વ્યવસાય ઢેરા ચારવાનો તરીકેના સગપણ સંબંધને વિચાર કરીએ છીએ અને તેને ઉછેર કરી પરિવાર વધારવાનો હતો ત્યારે માનવું રહે છે કે, રૂષભદત્તને પિતા ઈશ્વ તે જ વ્યવસાય અહીં હિંદમાં આવીને પણ રદત્ત પણ, ક્ષત્રપ નહપાણને તેમજ મહાક્ષત્રપ તેઓ આદરી રહ્યા હતા. અને તેથી જ આ શક ભૂમકને, પોતાના જીવનમાં યુદ્ધક્ષેત્રે સારી રીતે પ્રજા ધનુર્વિદ્યામાં તથા તિરંદાજમાં પણ ઉપયોગી થયે હેવો જોઈએ. એટલે બનવાજોગ પ્રવીણ અને મશહુર લેખાતી હતી. આ રૂષભ- છે કે, દક્ષિણ દેશના કોઈક યુદ્ધમાં લડતાં લડતાં દત્તનું નામ આપણને નાસિક, જુબેર વિગેરે તે ઈશ્વરદત્ત મરણ પામ્યો હોય, અને તેથી કરીને દક્ષિણ દેશમાં આવેલા શિલાલેખ ઉપરથી જાણ તેનું નામ આ પ્રદેશમાં ૨૧ જળાઈ રહેવા (૧) આશીર નતિને જીવનપ્રદેશ ગેદાવરી નદીના મૂળવાળી ભૂમિને ગણાવાય છે. સરખા ઉપરની ટીકા નં. ૧૩, તથા ૧૪. () પૃ. ૨૮ માં ટકેલું ઈગ્રેજી અવતરણ જુઓ. (૯) જુઓ ઉપરમાં પૃ. ૧૧૦ ની હકીકત જેમાં રન બળમિત્રનું મરણ કે તિરંદાજે ફેંકેલા બાણથી નીપજ્યાનું જણાવ્યું છે. વળી તે પૃષ્ઠ ટી. ન. ૧૭ માં ગભીલ રાનની બીના જણાવી છે તે પણ શકઝાની તિરંદાજના દાંતરૂપ છે. આનું વર્ણન આગળ ઉપર આવશે. શક પ્રન જેમ ધનુર્વિદ્યામાં પ્રવિણ ગણાતી હતી તેમ વળી સ્ત્રીઓની મર્યાદા સાચવવામાં, ળિરક્ષણમાં પણ માથું આપવા અચકાય નહીં તેવી નીતિ કાળી હતી. આ ગુણ તેમની પ્રજમાં કેટલીયે સદી : ધી ઉતરી આગે જણાવે છે. તેનાં દષ્ટાંતો પ્રસંગોપાત આપણે જવતા રહીશુ. (૨૦) ઈશ્વરદત્ત નામની બે વ્યક્તિ માનવી પડે છે. એક નહપાના જમાઈ રૂષભદત્તનો પિતા અને બીજો, કે. આ. કે.માં જગ્યા પ્રમાણે; કે જેણે ઈ. સ. ૧૪૯ આસપાસમાં, ક્ષત્રપ ચણવંશી મહાક્ષત્રપોથી સ્વ. તંત્ર બની પોતાનું રાજ્ય ગોદાવરીવાળા પ્રદેશમાં સ્થાપ્યું છે અને મહાક્ષત્રપ નામ ધારણ કરી, સિક્કા પડાવ્યા છે (જુઓ કે. આ. કે. પૃ. ૧૨૪); છતાં તેની બત કે સંબંધ કઈ રીતે જણાવ્યાં જ નથી (જુઓ ઉપરની ટીકા. નં. ૧૪ તથા ૧૫.) (૨) રાષ્ટ્રકૂટવંશી રાજાઓનું અસલ વતન પણ ગોદાવરી નદીના મૂળવાળા પ્રદેશમાં-ગાંવધન સમયમાં ગણ્ય છે. તેમ અભીર જતિને ઢેરાં ચારવાનો વ્ય. વસાય પણ આ પાતી પ્રદેશમાં વિશેષ સ્મૃદ્ધ બન્યો હતો અને બનવા પામે, તે સમજી શકાય તેવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502