________________
૩૧૮
વિત છે કે, પુત્ર પરિવારથી વિહીન હશે. જેથી રાજ્ય ચલાવવાની ઉપાધિ મુકી દેવા ઇચ્છતા હાય, તેવામાં ઉપરના બનાવ બન્યા હાય. એટલે તદ્દન શાંત અને નિરૂપાધિમય જીવન ગળાય તથા દરેક પ્રકારની સગવડ સાથે પોતાના શાહી દરજ્જો પણ સચવાય, તેવી સરતા કરીને તેઓ કારગત થયા હૈાય. આ અનુમાન તરફ કારણ મળે છે કે ધાર્મિક કાર્ય ૪૧
માઝીઝના
વધારે ઢળવા માટે એમ તેઓએ પાતાની જીંદગીમાં જે કર્યાં છે તેનીજ નોંધ જ્યાં તે ત્યાં તેમણે હિતકર વિચાયુ છે. જ્યારે મહત્ત્વદર્શીકા સ્મરણુ કાઈ પણ ઠેકાણે ઉભું કરવાનું કે યાદગાર રહી નય તેવુ' એક પગલું ભર્યાનું જણુાતુ' જ નથી. અત્યારે તે નજરે નથી પડતુ. કદાચ શોષખાળ થતા ભવિષ્યમાં માલુમ પડી આવે તો ત્યારની વાત ત્યારે વિચારાશેઃ ઉપરાંત ખીજું કારણ એમ કલ્પી શકાય છે કે યુદ્ધ અને ખુનખાર જંગ જામ્યા તા હશેજ. પણ કામ પ્રકારના સાક્ષી પુરાવા જે મળી આવતા નથી તેમાં મુખ્યપણે તેમની ધાર્મિકવૃત્તિ જવાબદાર હશેઃ જે જૈન ધર્મના તે અનુયાયી હતા તેમના સાહિત્ય ગ્રંથાની એક તા પૂરી સરક્ષાજ થઇ રહી નથીઃ અથવા જે કાંઇ રક્ષણ કરાયું છે તે વિના પ્રકાશીત પડી રહ્યું છે. અથવા તેા લડાઇમાં તે પોતેજ ખપી ગયા હોય; જેથી તેમના તરફથી તે કાઇ જાતનાં સ્મરણુ ચિન્હ જાળવી રાખવાનું, વંધ્યાપુત્ર જેવુ જ કહેવાય. અને વિજેતાપક્ષ શહેનશાહ માઝીઝના જે રહયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
મૂકવાનુ’
રાજકીય
નાની ઉમરના હતા? તે પણ તેટલી જ ઉમરના હતાઃ કદાચ એ પાંચ વર્ષેદ નાનો મેટા હેય: અરે બાર કે નાનો જ હતા તા પણ લડાઈમાં કયાં રાજાએ ખૂદે જ લડવાનું હેાય છે, તેમાં તે સૈનિકોએ જ યુદ્ધ ખેલવાનાં હોય છે, એટલે ઉપરના પ્રશ્ન બહુ વિચારવા યોગ્ય
[ અમ
તેમણે નોંધ તા કરી ડાય પણ અત્યારે મળી આવતી ન હાય અથવા હાય તાયે ઇરાની શજશાહી દફ્તરખાનામાં અટવાઈ પડી હાય. અથવા સામા-હારનાર-પક્ષ તરફ તે અન્યાય કરી રહ્યો હતા જેથી હૃદયના આંતરિક ડંખને લીધેકેમકે તે પાતે ઉદાર ચિત્ત અને સંસ્કાર પૂર્ણ રાજવી હતા એમ તે। ઉપરમાં જણાવી ગયા છીએ એટલેબધી પરિસ્થિતિ શબ્દોચ્ચાર વિનાજ તેણે ચલાવી લીધી હોય. આવા સંજોગામાં આ મહત્ત્વના અને પ્રસંગે! આ પક્ષે કે સામા પક્ષે કાઇ પણ જાતની ધાણી રખાયા વિનાજ પસાર થઇ ગયા હોવા જોઈએ. બાકી રાજકારણની બાબતમાં નીતિ, અનીતિ કે હૃદયની લાગણી અને અંત:કરણના અવાજને જેમ અત્યારે બહુ સ્થાન મળતું નથી તેવુ તે સમયે પણ હશે કે કેમ, તે તે કહી શકાય તેમ નથીજ: એટલે સવ પક્ષની સ્થિતિના સારાસારના વિચાર કરતાં મહાક્ષત્રપાની ધાર્મિકવૃત્તિ તથા સંસારથી વિરક્ત થઇ અધ્યાત્મિક જીવન ગાળવાના મનેરથેાજ, તેમનાં ગાદીત્યાગનાં કારણરૂપ હાય તે વિશેષાંશે સભવિત દેખાય છે. પણ એક ખુબી એ થઇ છે કે, જેમ ઇ. સ. પૂ. ૭૮ માં ઉત્તર હિંદના મહાક્ષત્રપોનાં એ જખરદસ્ત રાજ્યે પંજાબ અને સૂરસેનનાં એકદમ અદૃશ્ય થઈ ગયાં છે, તેમ માત્ર ખીજા ચાર વર્ષના જ અતરે એટલે ઈ. સ. પૂ. ૭૪ માંજ ત્રીજી ક્ષહરાટ સામ્રાજ્ય-મધ્ય હિ'ના મહાક્ષત્રપ નહાણુનું - અવંતિપતિનું જે-ઉપરનાં બન્ને કરતાં સ પ્રકારે ચડીયાતું હતુ તે પણ કાળનાં મામાં ઝડ
આ કિસ્સામાં તા રહેતા નથી જ.
(૪૧) તેવાં કાર્યોમાં મથુરાના સિ’હસ્તૂપની પ્રતિષ્ઠાને પ્રસ'ગ હતા; જ્યાં પેાતાની નાતના સર્વેનું સમેલન પણ કર્યું. છે તેમજ તે સ્થાને વાર વાર દન નિમિતે તે સર્વે એક ત્રિત થતા હતા. ઈત્યાદિ ઈ.
www.umaragyanbhandar.com