________________
પરિછેદ]. ઇતિહાસ
૩૪૩ હિંદમાં આવીને રાજવહીવટ ચલાવ્યું છે, તેથી પાડવી રહે છે, કેમકે તેઓ તદ્દન સ્વતંત્રપણે હવે બન્નેને ઇતિહાસ આપણે લખવે જ રહેશે. રાજવહીવટ ભોગવતા થયા હતા એટલું જ નહી બીજી સ્થિતિ એમ છે, કે આ ખંડમાં પરદેશી પણ સકળ હિંદના મુકુટ સમાન ગણાતા પ્રજાનું જ વૃત્તાંત લખવાનું છે તે દષ્ટિએ અવંતિના પ્રદેશ ઉપર તેઓ સત્તાધારી બન્યા તો હિંદીશક કરતાં શક પ્રજાનું જ માત્ર વર્ણન હતા; જેથી અન્ય અવંતિપતિઓની પેઠે તેમના લખવું રહે છે; અને હિંદી શક પ્રજાનું નામ છે વંશને એક જુદો જ પરિચ્છેદ નિર્માણ કરવો ઈન્ડસિથિઅન્સ કહેવાયું છે તે ભલે ઈન્ડે રહેશે. પણ તેમનો સત્તાકાળ એટલો બધે ટૂંક પાર્થીઅન્સના જેવો જ અર્થ સૂચવવા તેમજ કોઈપણ રાજકીય કે કોઈ રાજદ્વારી વપરાયું છે, પણ તેના ઇતિહાસથી જ્યારે અન્ય પ્રકારની વિશિષ્ટતાવિહીન છે કે, આપણે બરાબર જાણતા થઈ જઈશું ઇતિહાસકારે જેને ઈન્ટરેગનમ૫=Interત્યારે કહી શકીશું, કે તે ઈન્ડે પાર્ટીઅન્સની regnum (એક રાજા ગાદી છોડે અને બીજે પેઠે, રાજ કરવા અગાઉ જ માત્ર આવીને ગાદીએ બેસે તે વચ્ચે કાળ ) કહીને સંબધે હિંદમાં નહેતા વસ્યા, પણ કેટલેય કાળ છે તેવો જ તેમનો રાજ્યઅમલ લખી શકાય. પૂર્વેથી થાણું જમાવીને પડી રહ્યા હતા. તેથી આવી સ્થિતિમાં તેમને આપણે અવંતિપતિ તેમને વાસ્તવિક રીતે શક પ્રજા સાથે કાંઈ પણ તરીકે ગભીલ વંશી રાજાઓનાં વર્ણનમાં સંબંધવિનાના જ લેખી શકાય; છતાંયે તેમની ગાઠવવા રહે છે. આ પ્રમાણે ઈન્ડોલિથિઅન્સને ઉત્પત્તિને માત્ર સંબંધ દર્શાવવા પુરતું જ્યારે અહીં જોવાનું અને સિથિઅન્સને અલગ પાડઅમુક વિશેષણ તેમની સાથે જોડવામાં આવ્યું વાનું કારણ દર્શાવીને હવે આપણે તેમની છે ત્યારે તે કબૂલ રાખીને આપણે તદનુસાર ઉત્પત્તિ વિગેરેના ઇતિહાસને પરિચય કરાવીએ. વર્તવું રહે છે. તે ગણત્રીએ પરદેશી આક્રમણ રાજદ્વારી જીવનને અંગે ભલે શક પ્રજાને કારોનું વર્ણન કરતાં આ પરિચ્છેદમાં તેમને સિથિઅન્સને ઉપર જણાવી ગયા પ્રમાણે પણ સ્થાન આપવું પડે છે. જ્યારે ખરી શક આપણે અવંતિપતિની નામાવલીમાં ગણાવીએ, પ્રજાને આ પરિચ્છેદમાંથી ખેંચી લઈ અલગ છતાં ઉત્પત્તિની બાબતમાં તે, પ્રથમ શક અને
(૩૫) આવા ઈન્ટરેગનમ અનેક દેશના ઈતિહાસમાં બનેલા આપણી નજરે પડે છે. તેવા સમયમાં કોઈ રાજ મુકરર થયેલ ન હોવાથી બનતાં સુધી અંધા- ધુની જ તે પ્રદેશમાં વર્તી રહી હોય છે. એટલે તેવા સમયને અંધાધુનીને વખત કહીએ તો પણ ચાલે. આ કાળ બે ચાર માસથી લંબાઈને સાત સાત વરસ સુધી લંબાયેલો નજરે પડે છે. જીઓ પુ. ૨, પૃ. ૨૦૬ ટી. નં. ૭૧. તેમાં સિલોનવંશી રાજાઓમાં આવા બે સમય બની ગયાનું જણાવ્યું છે, તે અનકમે એક વરસ અને છ વરસના છે,
મગધપતિ નંદવંશી રાજાઓમાં પણ તે એક પ્રસંગ બન્યો છે. અલબત્ત, તેને ચખે ઈન્ટરેગનમ કહેવાય તે નહીં જ.
(૩૬) અહીં જે ઈન્ટરેગમન ગો છે તેની પર્વ અને પાછળ ગભીલવંશી જ રાજ ગાદીએ આવેલ છે. તેથી કરીને વચ્ચે થઈ ગયેલ આખા શક રાજ્યને મેં ઈન્ટરેગનમની ઉપમા આપી છે. આ અંધાધુનીના સમયની-તેના અનુસંધાનની-ઇતિહાસમાં નેધ થયેલી નહીં હોવાથી કેટલીયે ગેરસમતિ થઈ જવા પામી છે તે વળી પ્રસંગ પડતાં જણાવીશ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com