________________
પરિછેદ ] દાટ કે વિનાશ
૨૭૫ રાખી, પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે હુકમ આગ, જળપ્રલય કે ભૂકંપ જેવું સર્વવિનાશી મળતાં જ તાત્કાલિક તૈયારી કરી આગળ વધી શકે છે. તેનાં અવશેષો જે અદ્યાપિ મળી આવે છે તેવી સ્થિતિમાં બધું ઠાકડીક ત્યાં કરી રાખે તો તે તપાસતાં તો આગનું કારણ બીલકુલ અસંપણ પિતાને મુદ્દો બર લાવી શકાય તેમ છે જઃ ભવિત છે. તેમ જળપ્રલયને પણ સંભવ દેખાતો અને તે પ્રમાણે અનેક રાજસ્થાએ પિતાની નથી. હજુ ભૂકંપ હોઈ શકે. જેમ ગયા વરસે જ રાજધાનીનાં નગરે તથા લશ્કરી મથકે ગોઠવી ઈ. સ. ૧૯૩૫ ને ધરતીકંપમાં આખું કયા રાખ્યાનાં દષ્ટાંત તે સમયે તેમજ વર્તમાન શહેર તેના ઝપાટામાં સપડાઈ ગયું હતું તેમ કાળે નજરે પડેલ છે. એટલે તે રાજનીતિ વ્યવ- આની સ્થિતિ ઉભી હોય, પણ તેવો પુરાવો હાર નથી એમ તો કહી શકાય તેમ છે જ મળતો નથી. એટલે તેના અભાવે તે કારણે તદ્દન નહીં. મતલબ કે, આ દષ્ટિબિંદુથી વિચારતાં પણ તો નહીં જ, પણ ઘણેખરે અંશે આપણે દૂર કરી રાજપાટ ફેરવવાની તેને આવશ્યકતા લાગી છે નાંખવું રહે છે. આ પ્રમાણે દેવકૃત કારણોને તે સંભવિત દીસતું નથી, તેમ બીજી રીતે વિચાર પડતો જ મૂકવો રહે છે. હવે મનુષ્યકૃત વિચારો તે એમ પણ છે કે, તે તશિલા નગરી સંજોગોની વિચારણા કરીએ કે એવી જબરપિતાના સત્તા પ્રદેશના કેઈ એક ખૂણે પડી જસ્ત લડાઈ થઈ નોંધાયેલી નથી કે તેમાં કિલ્લે જતી નહતી કે જેથી ત્યાં બેઠા તે પિતાના બંધી ૭૨ વિગેરે સર્વ વસ્તુને બોરકુટ વળી રાજવહીવટ ઉપર સીધી દેખરેખ રાખી ન શકે, જાય. જો કેઈ યુદ્ધ થયું હોય તે તે એટલા જ કે જેથી અન્ય કોઈ મધ્યસ્થાન રાજનગર તરીકે પૂરતું કે, જે યેન-બેટીઅન લશ્કર, ડિમેટ્રીઆસના પસંદ કરી લેવાનું તેને મન થાય. આ પ્રમાણે પિતા યુથીડિમોસની સરદારી નીચે પંજાબ ઉપર રાજપાટનું સ્થળ બદલાવવાનાં કારણોને જ્યારે ધસી આવ્યું હતું તેની અને ત્યાં સ્થાપિત થઈ કોઈ પણ રીતે બચાવ કરી શકાય તેમ નથી રહેલા દેશી રાજાની વચ્ચે પિતાની સત્તા ટકાવી લાગતું, ત્યારે એક જ વસ્તુ સ્વીકારવી રહે છે રાખવા માટેનું જ હતું. દેશી રાજામાં તો ત્યાં કે, ઉપર સૂચવ્યા પ્રમાણે ઇ. સ. પૂ ૨૩૬ સ્થાનિક કાઈ ના રાજા હોય કે પછી મૌર્યસમ્રાટ અને ૨૦૨ ની વચ્ચેના ત્રીસ-પાંત્રીસ વર્ષના અવંતિપતિ હોય કે કાશ્મિરપતિ પણ છે. જે ગાળામાં કોઈક સમયે તશિલા નગરીને વિનાશ સ્થાનિક નાનો રાજા સામે પડે તો તેને પિતાના થઈ ગયો છે જોઈએ.
જ બળ ઉપર ઝઝુમવાનું હેઈ યુથીડિમેસ ઉપર પ્રમાણે તેના વિનાશનો સમય કહી જેવા નૃપતિ સામે તે બહુ લાંબી અને મજબુત શકાય. હવે તેનું કારણ વિચારીએ તે બે પ્રકારે ટક્કર ઝીલી શકે તે હવે જોઈએ. ઇતિહાસ સંભવી શકે કે મનુષ્યકૃત કારણ છે કે દેવી તે આ વાતની સ્પષ્ટપણે ના જ પાડે છે તેમ પણ હેય. પહેલા પ્રકારમાં લડાઈ જેવું અથવા અતિપતિ મૌર્યસમ્રાટની તે પડતી દશાને લુંટફાટ આદિ બંડખોર વૃત્તિનું હોય અને બીજામાં પ્રારંભ પણ થઈ ચૂક્યો હતો. વળી તેનું રાજનગર
(૭૨) તક્ષિલા નગરને ફરતે પત્થરને કેટ હતે એમ તો પુરવાર થયેલું જ છે જુઓ પૃ.
ર૬૬ ઉપર સર કનિંગહામનું મંતવ્ય જે ટાંકણે છે તે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com