________________
૫૬
વિશેષપણે
[ પ્રથમ
વસુમિત્ર
આટલી હકીકતને મૂળ પાયા તરીકે તેના વિશે એમ જણાવાયું છે કે, જ્યારે સ્વીકારી લઈ તેમાંથી જે કોઈ રસ્તો જડે તે તેને દાદે પુષ્પમિત્ર રાજ્યના મુખ્ય અંગ તરીકે શોધી લઇએ. હવે આ મુખ્ય અંગ તરીકે ગણાત સત્તાવાન થયો ત્યારે તેની ઉમર વીસ વર્ષની પ્રસંગ તે કયો હોઈ શકે તે જોવું રહે છે. તેવા હતી.૧૭ તથા કેટલાક પુરાણકારોના મત પ્રમાણે ત્રણ પ્રસંગે સંભવી શકે છે, અને તે દરેક તે ૭ વર્ષ સુધી સત્તાધીશ રહ્યો છે. જયારે પ્રસંગના આધારે તેને જન્મ તથા મરણને કેટલાકના મતે તેની સત્તા દસ વર્ષ સુધી જ સમય નીચેના કોઠામાં બતાવ્યા પ્રમાણે કાઢી શકાશે. રહી હતી. ૧૯
તે આધારે પ્રસંગનું નામ
તેને જન્મ તેનું મરણ
ઇ. સ. પુ. ઈ. સ. પુ. (૧) પુષ્યમિત્રનું સેનાધિપતિના પદે સ્થાપન થયાનું ગણીએ ૨૪૬ ૨૧૯ વા ૨૧૬
તે (તે ઈ. સ. પૂ. ૩૨૬ માં હોઈને. જુઓ પૃ. ૪૫૮) (મ.સં.૨૮૧) (મ.સં.૩૦૮૩૧૧) (૨) પુષ્યમિત્રનું વાનપ્રસ્થ થવું અને અગ્નિમિત્રનું રાજપદે ૨૨૪ ૧૯૭-૧૯૪
આવવું ગણીએ તે (ઈ.સ.પૂ ર૦ માં તે છે. જુઓ પૃ.૫૮) (મ.સં.૩૦૩) (મ.સં. ૩૩૨-૩૩) (૩) પુષ્યમિત્રનું મરણ અને અનિમિત્રનું સ્વતંત્ર સમ્રાટ ૨૦૮ ૧૮૧-૧૭૮
બનવું ગણુએ તે (ઈ સ. પૃ.૧૮૮ માં તે છે. જુઓ પૃ.૪૫૯) (મ.સં ૩૧૯) (મ.સં.૩૪૬-૩૪૯)
ઉપર પ્રમાણે ત્રણ પ્રસંગ વખતે તેનો જન્મ- તેનું મરણ મોડામાં મોડું ઇ. સ. પુ. ૨૧૬ માં મરણને સમય બતાવી શકાય છે. તેમાંથી કયે આવી શકે છે, જયારે ઇતિહાસમાં તે તેને પિતા સત્ય હોવા સંભવ છે તે તપાસીએ. પ્રથમને અગ્નિમિત્ર જયારે ગાદીએ બેસીને (. સ. પૂ.ર૦૪) પ્રસંગ લેતાં તેને જન્મ, જયારે ઇ. સ. પુ. ૨૪૬ સમ્રાટ થયો છે ત્યાં સુધી તેને જીવંત માન્યો છે, ત્યારે તેના પિતા અગ્નિામત્રની ઉમર જે છે. એટલે પહેલા પ્રસંગની કલ્પના છોડી દેવી ઇ. સ. પૂ. ૨૬૦ છે ( જુઓ પૃ. ૪૫૯ ) તે રહે છે. બીજો પ્રસંગ લેતાં તેના જન્મની કલ્પના હિસાબે માત્ર ૧૪ વર્ષની હોઈ શકે. જો કે તેમ તે હજી બંધબેસતી થઈ જાય છે ખરી, પણ બનવું સંભવિત તે છે જ; પણ એકદમ માન્ય તેના મરણનો સમય વિચારતાં તે પ્રસંગ છોડી રાખી શકાય તેમ નથી. કેમકે તેમ ક૯પી લેવાથી દેવો જ પડે છે કેમકે તે હિસાબે તેનું મરણમડામાં ખૂદ અગ્નિમિત્રનું લગ્ન જયારે તેને બારમું વર્ષ મોડું ઈ. સ. ૫ ૧૯૪ માં ગણી શકાશે; ચાલતું હોય ત્યારે થયાનું માની લેવું રહેશે, જે પણ ઇતિહાસમાં તે તેની હૈયાતી જયારથી બહુ માન્ય રખાય તેમ નથી. તે હિસાબે વળી ઇ. સ. પુ. ૧૮૮ માં પુષ્યમિત્રનું મરણ થયું
(૧૭) જ, સી, એ, બી, સે. પુ. ૧૩ પૃ. ૨૪૦ થી ર૫૦ જુઓ.
(૮) જુએ ઉપરમાં પૃ ૪૯. (૧૯) જુએ રમાગળ ઉપર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com