________________
.
-
પતંજલી અને
[ દ્વિતીય નામની જઈ રહી હતી. એટલે લશ્કરની સજા- ધર્મચિ અસ્થિર દેખવાથી તથા ધર્મપ્રચાર માટેની વટ અને નિરીક્ષણ કરવાના નિમિત્તે મેટી રાજનીતિમાં ફેરફાર નજરે પડવાથી, તેમજ લશકરી કવાયતને પ્રસંગ ગોઠવ્યો અને પિતે બીજી બાજૂ અવંતિમાં પુષ્યમિત્ર અને અગ્નિ તથા તત્રભવાન મિર્ય સમ્રાટ બહારથ અશ્વારૂઢ મિત્રનું જોર ફટમફાટા દેખાતું જવાથી, પિતાને બની બન્ને જણ લશ્કરી કવાયત નિહાળવા બધે સમય અવંતિમાં રહીને જ ગાળવાનું નીકળ્યા. આ સમયને લાભ લઈ ઇતિહાસ- પં. પતંજલીને મન થયા કરતું હતું. તેમાં હવે કારોના કહેવા પ્રમાણે પુષ્યમિત્રે ૪ર પિતાના તે પુષ્યમિત્ર અને અગ્નિમિત્ર રાજપદે આવ્યા સ્વામિનું ખૂન કરી પોતે રાજા ૪ બને ત્યારથી હતા. એટલે તેમને પિતાને પાસે ફેંકવાને વિશેષ એટલે ઈ. સ. પૂ ૨૦૪ (મ ૩૨૩) થી રાજા પ્રસંગ હાથ લાગ્યો હતો. તેમાં આમંત્રણ મળ્યું પુષ્યમિત્રને વંશ શુંગભૂત્ય કળાને શુગવંશ એટલે તેમણે અવંતિમાં અો નાખે; અને રાજા કહેવાવા લાગે.
અગ્નિમિત્ર રાજગાદી ઉપર કાંઈક સ્વસ્થ થયે કે જ્યાં સુધી શાતકરણી બીજો વિદ્યમાન તેના રાજ્યની ચિરસ્થિરતા માટે પ્રથમ હતો (મ. , ૦૧-ઇ. સ. પૂ ર૨૬ ) ત્યાં અશ્વમેધ યજ્ઞ આરંભાવી દેવરાવ્યું. આ માટેની સુધી તે ૫. પતંજલીને અવંતિમાં (ઈ. સ. ખાત્રી એ ઉપરથી થાય છે કે, પતંજલી, પૂ. ર૨૮ થી ૨૨૫ સુધી ) તેમજ પઠણમાં મહાશયે જે બે અશ્વમેધ ય શુંગવંશી રાજાના ( ઇ. સ. પુ. ૨૩ થી ૨૨૫ સુધી ) બને આશ્રય તળે કરાવ્યા છે, તેમાંના પ્રથમ યજ્ઞ સમયે ઠેકાણે પિતાને પ્રભાવ જમાવવાનું ક્ષેત્ર ખુલ્લું જ પુષ્યમિત્રને ઉદ્દેશીને તેમણે માચ્ચાર પડ્યું હતું જ; પણ એક બાજૂ દક્ષિણમાં કરેલ દેખાય છે. પણ સમ્રાટ અગ્નિમિત્ર અન્ય શાતકરણીના મૃત્યુથી અને તેના વંશજોની સ્થાનકે હોવાથી તેના સમાચાર તેને ત્યાં આગળ
(૪૧) c. H. I. P. 56. It seems how ever certain that the Sungas succeeded to a realiu already greatly diminished ( We have no trustworthy guide for the period of to decline )-કે. હિ. ઇ. પૃ. ૫૧૬ “ છતાં એટલું ચોકસ છે જ કે, જે રાજ્યની હદ તમારની છે. ભારી ઓછી થઈ ગઈ હતી તેવા રાજની શુગવંશીને પ્રાપ્તિ થઈ હતી તે રાજ્યની
હતી કેમ થઈ હતી તેની વિશ્વસનીય કોઈ માહિતી આપણને નથી. )
(૪૨) મારી ગણત્રી એમ છે કે ખૂન કરનાર પુષ્ય મિત્ર નહી પણ અગ્નિમિત્ર હતા, અને તે માટે અમુક અંકેત ગોઠવી રાખ્યો હશે ( જુઓ આગળ કિરાજનું વૃત્તત, ).
(૪૩) અ. હિ, ઇ. ત્રીજી આવૃત્તિ પૃ. ૯૮.
સી. નં૧-બાણું કવિના કથનના આધાર પુરાણની હકીકતને સમર્થન મળે છે એમ જણાવી મિ. સ્મિથ લખે છે કે, and reviewing the whole army under the pretext of slowing him his forces, the base born anarya general Pushyamitra crushed his master Brlhadrath, the Maurya = અને તેને પિતાનું લશ્કર દેખાડવાનું નિમિત્ત દર્શાવી અનાર્ય (તેના અર્થ માટે નીચે જુઓ) પુષ્યમિત્રે પેતાના રામી મૈર્યવંશી બૃહદરથ રાજાને મારી નાંખે ( જ. બે છે, જે. એ. સે. ૧૯૨૮ પૃ. ૪૫ જણાવ્યું છે કે તેણે પોતાના રાજાને મારી નાંખ્યો હતો, તેથી જ નિર્ણસાગર પ્રેસમાં ૧૯૮૬ માં છપાયેલી હર્ષચરિત્રમાં કાર્યો કહ્યો છે) વળી નીચેની ટીકા નં. ૪ થી ૪૬ જુએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com