________________
પરિચ્છેદ
છીએ કે તેણે પાતાની હાડકાટ નાંતિ ઉપરથી સહરાટ વતતી સ્થાપના કરી છે. તેની દિ ઈ. સ. પૂ. ૧૫૯ થી જ-પાતે ગાદીપિત બન્યા ત્યારથી જ કરવામાં આવી છે. તેમ આ રાજુકુલ પણ તે જાતિના છે. તેમ બીજી અનેક રીતે, રાજકીય સામાજિક અને ધાર્મિક કાર્યોમાં તે ભૂમકની સાથે જોડાયલા માલૂમ પડ્યો છે, એટલે સહજ અનુમાન કરી શકાય કે રાજુકુલના લેખામાં પણ จ | જ ક્ષહરાટ સંવત વપરાયેા હશે; તે હિસાબે ક્ષહરાટ સવંત ૧૨=ઈ. સ. પૂ. ૧૧૭ થાય, કે જે સાલમાં મહાક્ષત્રપ રાજુજુલનું મરણ થયું હતુ.. એટલે તેના રાજ્યઅમલ ઇ. સ. પૂ. ૧૫૫૧ થી ૧૧૭ સુધીના ૩૮ વર્ષના હતા એમ ગણવું રહે છે.
વિશેષ હકીકત
તેના ૩૮ વર્ષ જેટલા લાંબા ગાળાના અમલમાં રાજકીય બનાવે। તા અનેક ાનવા પામ્યા હશે, પણ આપણુને તેના રાજ્યના જ્યાં સુધી તે વિશેની કાંઇ જ અનાવા માહિતી મળી નથી ત્યાંસુધી તેના ખાતે તે વિષયમાં મૌન જ સેવવું ઉત્તમ છે, માત્ર એક પ્રસ`ગ જે તેની પટરાણીએ કાતરાવેલ શિલાલેખ ઉપરથી આપણે જાણી શકીએ છીએ તેનુ' જ વર્ણન અત્રે આપીશું. તે પ્રસંગ મથુરાના સિંહસ્તૂપની પુનઃ પ્રતિષ્ઠા કર્યાના છે. આનું કેટલું વિગતવાર વર્ણન આગળ ઉપર મથુરા નગરીના પશિષ્ટમાં આપીશું; તેમજ જે કેટલાક રાજીવુલનાં સગાંવહાલાંનાં નામ તેમાં નિર્દિષ્ટ થયાં છે. તે આપણે “ તેના કુટુંબ ''વાળા પારિગ્રાફમાં જણાવી
(૧૧) ભૂમના રાજ્યની આદિ, ક્ષહરાટ સવતની આદિથી ગણાય છે; પણ રાજીવલના સમયની
3.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૦
ગયા છીએ. હવે વિશેષમાં જે થાડુ ધણુ જણા વવુ' બાકી રહે છે તે જ અત્રે કહીશું,
આ પ્રસ`ગ એક ધાર્મિક કાયના હતા. તેની પ્રતિષ્ઠા તથા ગૌરવ એટલુ` માટુ' ધારવામાં વતું હતું કે તે ક્રિયાના પ્રમુખપદ માટે તેના યજમાન કરતાં પણ-ખુદ મહાક્ષત્રપ રાજુકુલની પટરાણીનું નામ તેમાં અપાયુ' છે-વિશેષ વૈભવવતા પુરૂષની જે વરણી થાય તેા પ્રસંગની શાભામાં વધારો થશે. તે સમયે ક્ષહરાયવશી ત્રષ્ણુ મહારાજનો હતાં: એક, પંજાબમાં મહાક્ષત્રપ લીફની સત્તા હતી. બીજા, મથુરામાં રાજીબુલ મહાક્ષત્ર પની પેાતાની અને ત્રીજા, મધ્યદેશમાં મહાક્ષત્રપ ભૂભકની આણ ચાલી રહી હતી. આ ત્રણેમાં ભૂમકનું સ્થાન દરેક રીતે ઉચ્ચ પદે હતું. ઉમરમાં પણ તે સ` રાજકર્તાઓમાં વિશેપ વૃદ્ધ હતા; તેમજ તેને રાજ્યવિસ્તાર પણ સૌથી મોટા હતા : તેમ ક્ષહરાટના સરદારામાં-ચેાનપતિષેમાં છેલ્લા ચેાનપતિ મિનેન્ડરના સમયે પણ-આ ભૂમનું જ વર્ચસ્વ માત્ર બાદશાહ ખુદથી જ બીજા નંબરે લેખવામાં આવતુ` હતુ`. એટલે આ પ્રસંગના મેળાવડાના સભાપતિ તરીકે તે ભ્રમકની જ ચુંટણી કરવામાં આવી હતી; પણ આ સમયે એટલે કે ક્ષહરાટ સંવત ૪૨= ઇ. સ. પૂ. ૧૧૭ માં ભૂમકની ઉમ્મર લગભગ ૯૫ વર્ષની થઇ ગઇ હાવાથી તેણે પોતે હાજરી ન આપતાં, પેતાના યુવરાજ ક્ષત્રપ નહપાળુને પેાતાના પ્રતિનિધિ તરીકે પાઠવ્યેા હતા આ સમયે તક્ષશિલાના મહાક્ષત્રપ લીકને પણ આમંત્રણ મેકહ્યુ હતુ. એટલે તે પણ પેાતાના યુવરાજ
આદિને ક્ષહર! સવતની આદિ સાથે સબંધ ગણવાના નથી,
www.umaragyanbhandar.com