________________
૧૫૪
નદીના કિનારા સુધીનેા પ્રદેશ પાતાના કબજે કરી લીધા હતા. આ યુદ્ધ્માં પણ શુંગવશ તરફથી લડનાર યુવરાજ વસુમિત્ર જ હતા, તેમ પ્રથમ વાર યવનેને જીતનાર પણ આ વસુમિત્ર જ હતા. એટલું' ખરૂં' કે જીત મળો હતી તે વખતના યુદ્ધમાં તેને તેના દાદા પુષ્પમિત્રની દોરવણી હતી જ્યારે પરાજય પામતી વખતના યુદ્ધમાં તે ` એકલવાયેા હતેા. આ ઉપરથી પુષ્યમિત્રની કાબેલિયત અને યુદ્ધકૌશલ્યતાની કિંમત આપણે જરૂર આંકવી રહે . આ પ્રમાણે આર્યાં અને યવને વચ્ચેનાં બે યુની ૨૬ વાત થઇ-તેમાં એક મેાટુ' અને ખીજું નાનુ હતુ. તેમાં પ્રથમ માઢુ હતુ અને ખીજુ નાનું હતું. તેવી જ રીતે પાછાં એ યુદ્૨૭ થયાં છે. એક નાનુ અને બીજું મારું-તેમાંયે પ્રથમ મારુ અને ખીજી' નાનું હતું-તે ખેમાંથી એકમાં ડિમેટ્રીસ તથા મિનેન્ડરની ઉપસ્થિતિ
ચેાનપ્રજા
invader of Saketa and Madhyamika = ઇં. હિ. કવા. પુ. ૫, પૃ. ૪૦૪:-મિનેન્ડરની અવગણના કરીને-યુથડીમેસના પુત્ર ડિમેટ્રીઅસને સાકેત અને મધ્યમિકાના ઘેર લઈ જનાર ગણાય તે.
( મારૂ ટિપ્પણ–મધ્યમિકા ઉપર ચડાઇ કરનાર તા મિનેન્ડર જ હતા. આગળ ઉપર જીએ; અને સાકેત ને અાવ્યા હોય તે તેમ થયુ' જ નથી; પશુ સર્કલ, સાકલ હોય તે। ડિમેટ્રીઅસે જ તે લીધુ છે.
(૨૬) પ્રથમ માઢું—એક પક્ષે વસુમિત્ર, પુષ્યમિત્ર અને બીન પક્ષે યવનેના સાત સરદા।.
બીજું નાનું—એક પક્ષે વસુમિત્ર અને ખીન્ન À ડિમેટ્રીઅસ તથા મિનેન્ડર
(૨૭) પ્રથમ મોટું~એક પક્ષ સમ્રાટ અગ્નિમિત્ર અને બીજા પક્ષે ડિમેટ્રીઅસ તથા મિનેન્ડર ખા યુદ્ધમાં ડિમેટ્રીઅનુ` મરણુ નીપજ્યું છે.
ખીમ્બુ' નાનુ એક પણે સમ્રાટ ભાનુમિન્ન અને ખીન્ન પન્ને મિનેન્ડર. આ સમયે મિનેન્ડરનું મરણ થયુ' છે, પણ તે લડાઇનાં માર્યાં ગયા કરતાં કાંઇક માંદે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ દ્વિતીય
હાવા છતાં સમ્રાટ આમિત્રને જે યશ મળ્યા છે૨૮ તે બતાવે છે કે યુદ્ધમાં એક કસાયલા આ સન્યપતિ પાસે યવન સરદારો લાચાર બની જતા હતા. જ્યારે ખીજું યુદ્ધ જે નાનુ હતુ તેમાં– બલ્કે કહા તે સમયે-ભલે દેખીતી રીતે-કે આકસ્મિક સોગા વચ્ચે-યવનપતિ મિનેન્ડરનું મૃત્યુ થયું છે,૨૯ પણ ખરી રીતે જો તે જીવત રહ્યો હાત તા જરૂર તેને જ યશની માળા અર્પણુ થઇ હોત.
રાજા ડિમેટ્રીઅસનું મરણુ જ્યારે નીપજ્યું અને મિનેન્ડરે રાજ્યલગામ હાથ લીધી ત્યારે યવનેાના કાબૂમાં અફગાનિસ્તાન ઉપરાંત પાખમાંના માત્ર સતલજ નદીના કિનારા સુધીના પ્રદેશજ॰ હતા. અને તે બાદ સાતેક વર્ષે સમ્રાટ અગ્નિમિત્ર મરણ પામ્યા છે ત્યાંસુધી પણ યવા કાઇ રીતે આગળ વધ્યા હૈાય એવું તારવી શકાતું નથી૧; પણ ઇ. સ. પૂ ૧૭૬ માં તે પડી જઇને મરણ પામ્યા હાય તે વધારે સભવિત છે.
ઉપર ન. ૨૬, ૨૭ માં બે+બેન્ગાર યુદ્ધ થયાં ગણાવ્યાં છે, પણ પુરાણકારોએ માત્ર એ મેટાંને જ હિસા માં ગણ્યા છે. જીએ બુદ્ધિ. પ્ર. પુ. ૭૬ થી આગળ. ( ૨૮ ) વૈદિક મતવાળા અગ્નિમિત્રને જે ચક્રવર્તી સમ્રાટ ગણે છે તે આ જીત મેળવવાને લીધે જ સમજવું, અને તે બાદ જ તેણે બીજો અશ્વ મેધ સ`પૂર્ણ કર્યાં છે. (જુએ અગ્નિમિત્રના વૃત્તાંતે.)
( ૨૯ ) નુ શુંગવ’શી ખળમિત્ર-જ્ઞાનુમિત્રનુ વૃત્તાંત, વળી નીચેનું ટી. ન. ૩૭ જી.
(૩૦) આ સ્થાન ઉપરના યુદ્ધમાં જ સમ્રાટ આગ્નામત્રના હાથે ડિમેટ્રીશ્મરનુ` મરણ નીપજ્યું છે, (જુએ. પૃ. ૯નું વર્ણન તથા અહીંની ઉપર ટી. ન.૨૭.)
(૩૧) છુ. પ્ર. પુ. ૭૬, પૃ ૯ઃ—ખૌદ્ધ પુરતકામાં-મિલિન્દ પન્હોમાં-મિનેરની રાજધાને શાલ જ કહી છે ( જીઆ કે. હિં. ઇં. પૃ. ૧૪૯ ): અર્વાચીન અતિહાસિકા બલ્ખથી ઉતરેલા ગ્રીકની એક જ ચઢા ઇના નિર્દેશ કરે છે ને તેની આગેવાની મિનેન્ડરને આપે
www.umaragyanbhandar.com