________________
નહપાણનાં સમય
:
[ ચતુર્થ
અને સ્વામી એમ ત્રણ હતાં.
આ સમયથી એટલે કે, તે પોતે ગાદીએ બેઠે તેના પછી બીજા જ વર્ષથી અથવા આપણે જે બનાવને, તેણે હિંદુસ્તાનના નાક સમાન ગણાતા અવંતિ પ્રદેશની ગાદી મેળવી લીધા તરીકે ઓળખાવ્યો છે ત્યારથી, કેટલાક ઇતિહાસકારોએ તેનું નામ ફેરવીને નહેપણને સ્થાને હિંદુ ભાષાને છાજતું નામ બનાવવા પ્રયત્ન કર્યો છે. તેમજ આપણે પણ એટલી વાતને તે સ્વીકાર કરવો જ રહે છે કે, હિંદુએના સહવાસમાં આવીને આ પરદેશીઓ હિદી જ બની જતા હતા. આવા ઇતિહાસકારોમાં જૈન ગ્રંથકારે કાંઈક અંશે અગ્રેસર હોવાનું જણાઈ આવે છે. તેમણે નહપાને બદલે નર- વાહન, નવાહન અથવા નભવાહન કે નરવાહન નામ લગાડયું છે. આ બાબતમાં પંડિત જાયસ્વાલજીનું નામ આપીને રાજા નહપાની ઉત્પત્તિનું વૃત્તાંત લખતાં, ધી ઇન્ડિયન હિરીલ કટલ ૫, ઈ. સ. ૧૯૨૯માં પૃ. ૩૫૭ તથા પૃ. ૩૯૮ ઉપર તેના લેખક મહાશય જણાવે છે કે, Narvahan of this katha, is named Nahapana in an ancient
(૫) એ. હિ. ઈ. પૂ. ૧૪૨ઃ- હિંદી રન અને પ્રજાને પોતાની ગ્રીક સંસ્કૃતિમાં રંગિત કરવાને બદલે ઇન્ડગ્રીક સરદાર અને પ્રશ્ન પતે જ હિંદી સંસ્કૃતિ અપનાવી લેવાની વલણવાળી હતી એમ સાફ સાફ જણાઈ આવે છે; The tendency certainly was for Indo-Greek princes and people to become Hinduized rather than for the Indian rajas and their subjects to be Hellinized.
(૬) જુએ પરિશિષ્ટ પર્વમાં તેનું વૃત્તાંત.
(૭) જુઓ. જ. એ. જે. જે. એ. સ. પુ. , પૃ. ૧૪૮. તેમાં લખે છે કે રાજ નબવાહનને કેટલેક
pattavali and his name bears resemblance to Nahapana-આ કથાના નાયક નરવાહનને એક જૂની પટ્ટાવલીમાં નવજાણુ તરીકે સંબોધે છે અને તેનું નામ નહપાણને મળતું આવે છે. વળી લખે છે કેઃ Mr. UK P. Jayasal has also taken the Jain Naravahan to be the kshatrap king Nabapana. Hence we can say that Nahapana did profess Jainism in his after life=પંડિત જાયાલજીએ પણ જૈનધર્મી નરવાડનને ક્ષત્રપ રાજા નહપાણ હેવાનું માન્યું છે. તે માટે આપણે પણ કહી શકીએ છીએ કે, નહપાણે પિતાની ઉત્તરાવસ્થામાં જૈન ધર્મ સ્વીકાર્યો હતો. એટલે કે, જેમ તેના પિતાએ ગાદીએ બેઠા પછી પોતાનું અસલ જાતિ નામ ગમે તે હતું, પણ ફેરવીને ભૂમક નામ ગ્રહણ કર્યું હતું તેમ આ નહપાણના સંબંધમાં પણ બન્યું લાગે છે, તેથી તેણે પોતાનું નામ નરવાલન કે નભે વાહન રાખ્યું છે તે બનવાજોગ છે. છતાં કહેવું
જોઇશે કે તેણે જે સિક્કા “ રાજા "પદે બિરાજીત થયા બાદ પડાવ્યા છે તેમાં તે “નહપાણ” જ
સ્થાને નરવાહન પણ કહ્યો છે.
વળી જુઓ જ. બી. એ. પી. સે. . ૧૨.
(૮) જુઓ જૈન સાહિત્ય સંશોધક નામનું ત્રિમાસિક પુ. ૧, ભાગ 1, પૃ. ૨૧૧; તથા જુઓ ઉપરની ટીકા નં. ૭.
(૯) તેજ પુસ્તક છે. હિ. કૉં. પુ. ૫.
(૧૦) આ શબ્દ તો મજકુર લેખક મહાશયના જ છે. મારે મત કેટલેક અંશે જુદો પડે છે તે આગળ ઉપર જણાવવામાં આવશે. જુઓ, “તેનું કુટુંબ”વાળો પારિગ્રાફ.
(૧૧) જુઓ ઉપર ૫. ૮૪માં “ કોઈ ઇરાની કરતાં સંસ્કૃત ભાષાનું નામ ” વાળા શબ્દો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com