________________
TULILOM
ચતુર્થ પરિચ્છેદ
પરદેશી આક્રમણકારે (ચાલુ)
ક્ષહરાટ ક્ષત્ર (મધ્ય પ્રદેશ) ચાલુ સંક્ષિપ્ત સાર—(૨) નહપાણ તેનાં જુદાં જુદાં નામ તથા બિરૂદો વિશેના કરેલા ખુલાસા-જીવના જોખમે પણ અવંતિની ગાદી મેળવવા ખેડવા પડતા પ્રયાસનું કારણ તેના સમય અને આયુષ્ય પરત્વે બાંધેલ નિર્ણય–તેના કુટુંબની આપેલ કેટલીક હકીકતતેના રાજ્યવિસ્તારનું વર્ણન તથા હેવાલ-વિસ્તાર વધારવા જતાં આંધ્રુવંશી શાતકરણે સાથે તેને બાંધવું પડેલું વેર-સામા પક્ષે તે વેરનું બાંધેલું માપ તથા અંતઃકરણમાં સ્થાપેલ તેના ઊંડાણની ચર્ચા તેની રાજગાદીનાં સ્થાન તથા સિકકાઓ વિશે આપેલી કેટલીક નવીન વિગતપ્રજારંજક પ્રવૃત્તિઓ માટે તેણે આદરેલા પ્રયાસ અને તેમાં તેને મળેલી કેટલીક સફળતાનું વર્ણન-તેનાં રાજકીય ડહાપણ અને દીર્ધદષ્ટિનાં આપેલાં એક બે ઉદાહરણ-આવાં પગલાં ભરવામાં તે તેનું અનુકરણ કરી રહ્યો હતો તે બાબતની સમજૂતિનતે રાજનીતિની સાર્થકતા તેમજ વાસ્તવિક્તાની લંબાણથી લીધેલી તપાસ-તે અવંતિપતિ હતે છતાં તેનું વર્ણન જુદા જ વંશ તરીકે ન આપતા, ક્ષત્રપ જેવા નાના સત્તાધિકારીઓ સાથે તેનું જીવનવૃત્તાંત કેમ ભેળવી દેવાયું છે તેના આપેલ ખુલાસા-નહપાણ અને ચકણું, બને ક્ષત્રને સંબંધ કેવા પ્રકારનો હોઈ શકે તે વિશેની દલીલે પૂર્વક કરેલ ચર્ચાકાન્હાયન વંશની ઐતિહાસિક મહત્વતા સંબંધી દેરેલાં કેટલાંક અનુમાને તથા તેનું આપેલું વર્ણન–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com