________________
પરિચ્છેદ ]
છત્રીસ હજાર છે વણિકનાં ધરે। જ્યાં, નવ સે છે બગીચાઓ જ્યાં, સાત સો છે વાવા જ્યાં, ખસે છે. કુવાઓ જ્યાં, તથા સાતસે છે દાનશાળા જ્યાં એવું તથા અજમેરની નજીકમાં રહેલા તથા સુભટપાલ નામ છે રાજા જ્યાં એવુ' તે હપુર નગર છે. ઈ.” આ પ્રમાણે તેની ગાદીના સ્થાન તરીકે ચાર સ્થળની કલ્પના થાય છે. કયું વિશેષ સંભવિત છે તે તે શોધખેાળ કરતાં નક્કી થાય તે ખરૂં; પણ મારૂ' અનુમાન એમ થાય છે કે પ્રથમ તેનુ રાજનગર અરવલ્લીના દક્ષિણ છેડે ભિન્નમાલ નગરે હશે, અને જેમ જેમ રાજકીય આવશ્યકતા લાગતી ગઇ હશે તેમ તેમ તેણે ત્યાંથી ખસેડીને અરવલ્લીના ઉત્તર છેડે આવેલ આ હપુરમાં રાજધાની કરી હશે.
(૪૭) રાન્ન નહપાણની રાજધાની વિશે કેમ્બ્રીજ રોટ હિસ્ટરી ઓફ ઈન્ડિયામાં પૃ. ૮૧ પર લખ્યું છે કે His capital is said to have been Minnagar which has not been identified-an રાજગાદી મનનગરે હાવાનું કહેવાય છે, તેનું સ્થાન નક્કી કરી શકાયું નથી. ( મારું ટીપણુ:-શું આ શિન્નમાલને ટૂંકામાં ભિન્નનગર કહેવાતું હોય અને જ્યાં
૫
ગાદીનુ' સ્થાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧૯૩
અથવા તેા જરૂરીયાત પ્રમાણે તે અને સ્થાનમાં અવારનવાર રહેણાક કરતા હશે.
પૂર
આ સિવાય બીજું કાંઈ વિશેષ જાણવામાં આવ્યુ' ન હોવાથી ભૂમકના વૃત્તાંત અહીં પૂરશ થાય છે. તેના વશને કેટભૂમક`વૃત્તાંત લાકોએ કાઠિયાવાડના શાહી રાજાએ= Shahi kings of Kathiawar " તરીકે ઓળખાવ્યા છે, પણ મારા ખ્યાલ પ્રમાણે તે તે વશ નહુષાણુના જમાઈ રૂષભદત્તના ગણી શકાય તેમ છે. તેમ કરવાનાં કારણા પણ છે. તે વિષય આપણે આગળ ઉપર રૂષભદત્તનું પ્રકરણ લખતી વેળા ચર્ચીશુ.
ભિન્નનગર શબ્દ લખાયા હોય ત્યાંના અક્ષરની અશુદ્ધતાને લીધે કે, અક્ષરના કાના અથવા વળાંકમાં ફેરફાર થઈ ગયા હોય તેને લીધે કે પછી લિપિઊકેલના સદિÜપણાને લીધે તે ભિન્નને બદલે મિત્ર વંચાયુ. હરશે. ? )
કેટલાક વિદ્વાનનું માનવું એમ થાય છે કે આ મિનનગરનું સ્થાન સિધુ નદીના મુખ આગળના હુઆખમાં છે.
www.umaragyanbhandar.com