________________
૧૭૨
કથનને તફાવત
[ દ્વિતીય
અને મહાક્ષત્રપ કહેવાય જ, તેમાં કિસ્મત કે કૃપાદૃષ્ટિનું અવલંબન હેય જ નહીં. (૨) ક્ષત્રપ તે મહાક્ષત્રપને જે પુત્ર-યુવરાજ અથવા તેના અભાવે દત્તક ગાદીવારસ તે જોઈએ. આ પ્રમાણે લેહીવ્રથીનું નિકટનું જોડાણ જ હેય. (૭) તેમ ક્ષત્રપ અને મહાક્ષત્રપ બન્ને એકેકની જ સંખ્યામાં રહેવાના. એક સમયે અને એક રાજયમાં એક કરતાં વધારેની સંખ્યા તેમની હઈ શકે જ નહીં. કહ્યું કથન વધારે સ્પષ્ટતા- વાળું અને માનનીય છે કે તે વાચકવૃંદને અનુભવમાં આવે તે ખરું.
અત્ર જે સર્વસામાન્ય હકીકતનું ખાન આપવાનું રહેતું હતું તે પણ પુરૂ થાય છે.
ન પછી બીજી પ્રજા પહલવાઝ અને પાર્થિઅન્સ કહી છે. એટલે તેનું વર્ણન હાથ ધરવું જોઈએ; પણ યેન પ્રજાને સત્તાકાળ આથમી જતાં, લહરાટ પ્રજાની સત્તાને ઉદય થયો છે, એટલે સમયની ગણનાથી તેનું વૃત્તાંત પ્રથમ લઇ લેવું
ગ્ય લાગ્યું છે, કેમકે તેમ કરવાથી એક તે રાજકીય સ્થિતિનું અનુસંધાન મળી રહે છે તેમ બીજી રીતે એતિહાસિક વસ્તુસ્થિતિ સમજવાની સુગમતા વધતી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com