________________
મિરેન્ડરનું
[ દ્વિતીય
શકશે. આ સમયની પાશ્ચાત્ય સંસ્કૃતિ કેટલે દરજજે આર્ય સંસ્કૃતિ કરતાં ઉતરતી હતી, એનું એક બીજું દષ્ટાંત (ઉપર ટકેલે અલેકઝાંડરના આક્રમણ વિશેનો દષ્ટાંત પ્રથમ જાણ ) તે યવનપતિએના સિક્કા ઉપરથી જ મળી આવે છે. કે. હિ. . ના લેખકના જ શબ્દો ટાંકી બતાવીશું. તેમણે પૃ. ૪૪૭ માં જણાવ્યું છે કે, Demet. rius does uot seem to have struck any gold. It will be observed that he is the first of the Bactrine | kings to be represented with his shoulders draped and from bis time on wards that feature is virtually universal=(5#{1242 Bahia કઈ સિક્કો પાડ્યાનું જણાયું નથી, ખાસ નોંધ લેવી રહે છે કે, તે પ્રથમ જ યેન-બાદશાહ છે કે જેણે (સિક્કામાં છે પિતાના ખભે પીછોડી નાંખી છે (ખભાને હાંક્યો છે) અને તે સમયથી જ તે પ્રથાને સાર્વત્રિક આવકાર મળે છે. કહેવાનો મતલબ એ છે કે, ન (પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઉછરેલી) પ્રજામાં ગળા પાસેને-ખભાને ભાગ ઉઘાડે રાખવાની એક પ્રથા ડિમેટ્રીસના સમય સુધી ચાલી આવતી હતી, પણ તેણે (હિંદની-૧૦ આર્ય–સંસ્કૃતિની શ્રેષ્ઠતા નિહાળીને, ખભા અને ગળા પાસે ભાગ ઢાંકવાન૫૧ પ્રથમ ર પાડ્યો હતો, અને
તે એટલે બધે સને રૂચ થઈ પડ્યો હતો કે, ત્યારપછીના સર્વે રાજા અને સમ્રાટોએ (અલ. બત્ત પાશ્ચાત્યદેશના સમજવા ) તે જ પ્રમાણે સિકકા પાડવાનું રણ અંગિકાર કર્યો રાખ્યું છે
આટલું વર્ણન માત્ર સંસ્કૃતિની ચર્ચાના અંગે જ કરવામાં આવ્યું છે. તે ઉપરથી તથા આગળના બને પુસ્તકમાં પ્રસંગે પાત જે જે કાંઈ ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે ઉપરથી કઈ સંસ્કૃતિ શ્રેષ્ઠ ગણાય તેને વિચાર વાચકવર્ગ સ્વયં કરી લેશે. અત્રે એટલું જ વિશેષમાં જણાવવાનું કે, પાશ્ચાત્ય પ્રજાના સિક્કાઓમાં કઈ તત્વ (કળાની દષ્ટિ બાદ કરતાં) સરસાઈ ભગવતું હાળવામાં આવતું નથી.
હવે આબાદી વિશે થોડુંક જણાવી આ વિષય સમાપ્ત કરીશું. પરદેશીઓનાં આક્રમણના લેખનને પ્રારંભ કરતાં જ, પ્રસંગને લઈને જણાવવું પડયું છે કે, હિંદ ઉપર ચડી આવવામાં તેમને મુખ્ય મુદ્દો ધનલેલુપતાને જ હ; પણ એક વાર ચડી આવ્યા પછી જે તેના પાસમાં લપટાઇને હિંદમાં જ નિવાસસ્થાન તેઓ કરતા તે, ત્યાંની સંસ્કૃતિમાં અંજાઈ જઈને તેને અપનાવી લેતા હતા. જેનાં દષ્ટાંત આપણે જોઈ પણ ગયા છીએ. વળી જે જે પરદેશી પ્રજાઓ પર આક્રમણ લાવી છે, તે તે સર્વનાં વૃત્તાંતે જેમ જેમ આલેખાતાં જશે, તેમ તેમ ખાત્રી થતી જશે કે આ સર્વે પ્રજાને તે જ કુદરતી નિયમને આધીન થવું પડયું છે.
નિહાળવામાં આવાં છે તે દષ્ટિ ને ફેર સૂચવે છે.
(૧૦) કારણ કે આ પેનપતિએ જ પ્રથમમાં પ્રથમ હિંદભૂમિ ઉપર પોતાનું નિવાસસ્થાન બનાવીને રહેવા માંડયું હતું. તેથી કરીને આર્ય સંસ્કૃતિ નીહાળવાનો અવાશ તેને મળ્યું હતું અને તે વિશેષ સારી લાગવાથી તેનું અનુકરણ તેણે કહ્યું હતું.
(પા) અત્યારે પણ આપણે ઘણું વ્યક્તિઓને
પિતાના અંગના અમુક ભાગે બનાછાદિતપણે રાખતા જઈએ છીએ.
પ્રાચીન સંસ્કૃતિની શ્રેષ્ઠતા ક્યા ધરણે રચાઈ હશે તેની સાથે આ પ્રથાને સરખાવે. એટલે તે વિશેને કાંઈક ખ્યાલ આવી જશે.
(૫૨) આ આખે છ ખંડ જ તે હકીતથી ભરપૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com