________________
અગ્નિમિત્ર
[ તૃતીય
૧૮૮માં મરણ પામ્યો હતો.
બીજી બાજૂ યવન સરદારો જે નાસી ગયા હતા તેમણે સ્વદેશ જઈને પોતાના રાજા ડિમેટ્રીઅસને ખબર દીધી. એક તે તે યુવાન-તેજવી રાજકતાં હતો અને સુરતમાં જ ગાદીએ બે હતો એટલે તેને પિત્તો છળી ઉર્યો, અને વેર વાળવાના ઈરાદાથી–મનસુબાથી હિંદ ઉપર ચડાઈ લાવવાની ઈ. સ. પૂ. ૧૮૪ ના અરસામાં તૈયારીઓ આદરી. વચ્ચે આવતે પંજાબ તેના પિતા યુથી ડીસે આશરે મ. સ. ૩૧૭=ઈ. સ. ૫. ૨૧૦ માં લીધો હતો ખરો, પણ કાશ્મિર- પતિ જાલીકે તેમજ અવંતિપતિ અગ્નિમિત્રે તે પ્રાંત પાછળથી પિતાની આણમાં છેડે છેડે અંશે મેળવી લીધો હતો. તેમાં જાલૌકના સ્થાને અત્યારે તે તેના પુત્ર દામોદરને વહીવટ શરૂ થઈ ગયો હત; એટલે બહાદુર ડિમેટ્રી અને તેને ભાગે આવેલું પંજાબ પાછું મેળવી લેવાને જરાયે મુશ્કેલ જેવું લાગ્યું નહતું. આ પ્રમાણે તેણે અંદાજે ઈ. સ. પૂ. ૧૮૮ માં પંજાબને ઉત્તર ભાગ જીતી લઈ ત્યાં પિતાની સ્થિતિ મજબૂત કરી લીધી અને પછી આગળ વધવાને કાંઈક બહાનું મળે માટે યુક્તિઓ રચવા
માંડી. તેમાં એક યુક્તિ આ પ્રમાણે ગઠવી હતી. ચીનાબ અને રાવી નદી વચ્ચેના ભદ્ર નામે ઓળખાતા પ્રદેશમાં કોઈ એક સૌંદર્યવતી યવન પુત્રીને કરવા મોકલીક એવી ગણત્રીએ કે યુવરાજ વસુમિત્રની નજરે પડે અને તેણીના મેહમાં લપટાય. બન્યું પણ તેમજ. યુવરાજ તેણીના રૂપમાં લેભાયે અને તે કન્યા માટે માથું ટેકવ્યું. સ્વભાવિક રીતે જ તે માંગણું સ્વીકારવામાં ન આવી. એટલે પરિણામે બન્ને પક્ષ વચ્ચે યુદ્ધની નોબત ગડગડી. આ યુદ્ધમાં ડિમેટ્ટી અને પિતાનું પરાક્રમ બતાવવાનો ઠીક મોકો મળી આવ્યો હતો એમ સમજાય છેઃ કેમકે યુવરાજ હારી જવાથી સતલજ નદીના તીર પ્રાંત સુધીમાં દક્ષિણ પંજાબવાળો મુલાક કદાચ એક વાર ફરીને ડિમેટ્ટીએસના હાથમાં જઈ પડ્યો હોય તે ના કહેવાય નહીં. પણ ખરી વસ્તુસ્થિતિનું માપ કાઢી લેવાની રાજા અગ્નિમિત્રને આ વખતે બુદ્ધિ સૂઝી. તેણે બીજો અશ્વમેધર કરવાની જાહેરાત કરી અને યુવરાજને તેઅશ્વની રક્ષા માટે પાછળ જવા હુકમ ફરમાવ્યા. અશ્વ જ્યાં સતલજ નદીના પ્રદેશમાં પહોંચ્યું કે યવનેએ તેને અટકાવ્યો. પરિણામે
(૪૦) ગ્રીક ઈતિહાસમાં રૂપવતી કન્યાને લીધે યુદ્ધ જગ્યાની હકીકત મળતી નથી, માવ યુગપુરાણમાં જ છે એમ બુદ્ધિપ્રકારા. પુ. ૭૬. ૫. ૯૬ માં જણાવાયું છે. તેનું કારણ મારી સમજમાં એમ આવે છે કે, આ યુદ્ધ તો ડિમેટીઅરની હિંદમાંની રાજકારકીર્દીને અંગે છે; નહી કે ગ્રીક કે બેકીઅન રાજપતિ તરીકે; એટલે તે બીનાને ગ્રીક ઇતિહાસમાં કદાચ સ્થાન મળ્યું ન હોય તે બનવા યોગ્ય છે. . (૪૧) કન્યા અકસ્માત યુવરાજની નજરે પડી ગઈ હતી કે જાણી જોઈને યુતિ ગોઠવી તેની નજરે તેણીને પાડી હતી, તે બે સ્થિતિમાંથી એક હોઈ શકે.
બીજી સ્થિતિ વધારે સંભવનીય કલ્પીને મેં તે પ્રમાણે વર્ણન કર્યું છે.
(૪૨) અશ્વમેધ યજ્ઞ કરનાર સામાન્યત: મેટા. પ્રદેશને રાજક્ત હોય તે જ કરી શકે છે. તેમાં યજ્ઞમાં થતા ખર્ચને પ્રશ્ન નથી પણ તે રાનની સત્તા તળેના પ્રદેશ વિસ્તારને પ્રશ્ન છે. સહજ સમજી શકાય છે કે,
જ્યારે અગ્નિમિત્રે અશ્વમેધ ય કર્યા છે ત્યારે તેને રાજયવિસ્તાર તેના પૂર્વના રાજકર્તાઓ કરતાં અતિ મોટે થઈ ગયો હોય જ; એટલે નીચેના ટી. નં. ૪૪ માં જણાવાયેલી પ્રાચીન ગ્રંથની સિંધુ નદીવાળી માન્યતા કેટલે દરજે સત્ય ગણી શકાય તે વાચકે આપમેળે વિચારી શકશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com