________________
૯૨
અગ્નિમિત્ર
| તુતીય
ઓળખાવાય છે) પોતાની રાણી તરીકે, તડકુબ નામાની સરતમાં કેવી રીતે મેળવી, તે સર્વ હકીક્ત અતિ વિરતારથી કવિવર્ય કાલિદાસ સ્વરચિત માલવિકાગ્નિમિત્ર નામક નાટ્ય ગ્રંથમાં આલેખેલ છે કર આ બીન આપણુ વાચકમાંના ઘણાના ધ્યાનમાં હશે જ,તેથી અત્રે લખવા જરૂર રહેતી નથી. પણ કહેવાય છે કે પેલી બાજૂયે યુવરાજ વસુમિત્રને, દાદા પુષ્પમિત્રના નેતૃત્વ નીચે, ઉત્તર હિંદમાં યવન સરદાર સાથે એટલું તે જબરદસ્ત યુદ્ધ કરવું પડયું હતું કે તેમાં અગણિત મનુષ્ય સંખ્યાને સંહાર ૩૩ વળી ગયો હતો. અને જે કોઈ યવન સરદારો (કહે છે કે યવન લકરની દેર- વણ સાત સરદારે ૨જ કરતા હતા) હાર
પામ્યા અથવા યુદ્ધમાંથી જીવતા રહ્યા તે સર્વે નાશી છૂટી, સુરતમાં જ ગાદીએ બેઠેલા પિતાના રાજા ડિમેટ્રી અને સર્વ વિતક કથા કાનોકાન સંભળાવવા ઠેઠ બેકટ્રીઆમાં પહોંચી ગયા. (ઈ. સ. પૂ. આશરે ૧૯૯ થી ૧૯૭=મ. સં. ૩૨૮ થી ૩૩૦). આથી ૩૫ કરીને, યવન સરદારેએ ખાલી કરેલ ઉત્તર-પશ્ચિમ હિંદને સર્વ પ્રદેશ એક વાર ફરીને અવંતિપતિની–અત્યારે શુંગવંશી રાજાઓની-હકુમતમાં આવી પડ્યો. પાશ્ચાત્ય વિદ્વાન ગ્રંથકાર મિ. સ્મિથે ૬ આ બને જીતને નીચેના એક વાક્યમાં જ વર્ણવી દીધેલ માલુમ પડે છે. Agnimitra's youthful son Vasumitra was employed on
(૩૨) કે હ. ઈ. પૂ. પ૧૮-During theતે ઘણુંયે થયાં છે. બે મોટામાંનું પ્રથમ ઈ. સ. 1. first war between Vidisa and Vidarbha ૧૯૭ માં. બીજી ઈ. સ. પૂ. ૧૫૭ માં. ]. the former was successful: as a result, C. . I. P. 512:-Who (Pushyamitra) Vidarbha was divided into two provinces ag is indicated in the drama called the by the Wardha river ( between Berar and Malvikagninnitra, succeeded to the C. P. at present ) વિદિશા અને વિદર્ભ વચ્ચેના
struggle with the Greeks-714 au for f47 પ્રથમ યુદ્ધમાં વિદિશાની જીત થઈ હતી જેના પરિણામે નામે નાટકમાં જણાવ્યા પ્રમાણે જેણે (પુષ્યમિત્રે) વિદર્ભ દેશના બે ભાગ પડી ગયા હતા. તે બે ભાગની ગ્રીક સાથેના યુદ્ધમાં વિજય મેળવ્યું હતું (આ વાકયના વચ્ચે વધુ નદી આવેલી છે. (તેને વર્તમાનકાળના વરાડ પાછલા ભાગથી સમજાય છે કે ગ્રી સાથે પુષ્યમિત્રને અને મધ્ય પ્રત સમજવા).
યુદ્ધ કરવું પડયું હતું અને તેમાં તેને વિજ૫ થ. કે, હિ. ઈ. ૫. ૨૨-Conquered Vidarbha, હતા. આપણે અહીં પુષ્યમિત્રને વસુમિત્રની સરદારી a province under Andhra=અંબપતિની સત્તામાં નીચે જંગવંશીની ફતેહ લખી બતાવી છે.) આવેલ વિદર્ભ પ્રાંત તેણે જીતી લીધે ( ત્યારે એમ (૧૪) બુદ્ધિપ્રકાશ પુ. ૭૫, ૫. ૦૪-“ શાકભા થયું કે વિદર્ભપ્રાંત તે અંદ્રવંશી રાનને તાબે હતે નામે ઓળખાતા પંજાબથી સાત રાજઓ ચડી આવશે. અને માલવિકા તે અંકપતિ રાજની કે તેના તે પ્રાંતના
તેમના શરા દ્ધાઓ યુદ્ધમાં ઉતરનારને કાપી નાંખીને સરદારની પુત્રી થઈ. )
તેમનું લેહી રેલી પૃથ્વી બિહામણી બનાવશે. પછી (૩૩) ગ્રીક ઈતિહાસમાં આ યુદ્ધને અતિ દારૂણ ગંગા પાસેના આખા મગજમાં ખનખાર અને ભયંકર તરીકે વર્ણવ્યું છે. વાયુપુરાણમાં પણ બે મોટાં યુદ્ધ સંગ્રામ નગશે. તેમાં યવન રાજાઓ અને તેમના સૈનિકે યવને સાથે આર્યુવતીઓને લડવા પડયાનું કહે છે. પુષ્યમિત્રને હાથે માર્યા જ.” તે બેમાંનું આ પ્રથમ છે. (જીઓ બુદ્ધિપ્રકાશ પુ.
(૩૫) નીચેની ટી. નં. ૩૭ ઝુઓ. ૭૬, પૃ. ૭૮ અને આગળ )
(૩૬) જુઓ. અર્લી હિસ્ટરી ઓફ ઈન્ડિયાની [મારી ટીકા –બે મોટાં સિવાય બીજં નાનાં ત્રીજી આવૃત્તિ. ૧, ૨,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com