________________
પરિચ્છેદ ] નું આયુષ્ય
૧૦૩ સુપેકને કરવો પડે છે. તે બાબતમાં અન્ય તેટલું ખરું છે). એટલે પુષ્યમિત્રથી ત્રીજે પુરૂષ કોઈ વિશેષ સમર્થન મળતું જણાતું નથી; પણું પણ છે. વળી આ વાતને બીજી બે હકીકતથી સુઝના સિકકા મળેલ છે તે ઉપરના અક્ષર ટેકે પણ મળતે દેખાય છેઃ (એક) જેમ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે, તે પુષ્યમિત્ર સુમિત્ર-સુજ્યને અમલ-સત્તાધિકાર પુરાણ સેનાપતિથી ત્રીજી પેઢીએ થયેલ છે. અને કાએ સાત વર્ષને જણાવ્યો છે તેમ વસુપુષ્યમિત્રનું વૃત્તાંત લખતાં આપણે એમ સાબિત મિત્રને સત્તાકાળ-યુવરાજ તરીકે-તેટલા જ કરી ગયા છીએ કે તે કદી રાજપદે આવ્યા જ સમવન હો એમ આપણે સાબિત કરી ગયા નથી. મેટામાં મોટો જે હોદ્દો તેણે ભોગવ્યો છે. છીએ. (બીજું) આ પછી જે રાજાઓની તે સેન્યપતિ કે મહાઅમાત્ય તરીકે જ. એટલે નામાવળી પુરાણકારે આપી છે તેમાં “વસુમિત્ર આ બે હકીકતથી સિદ્ધ થાય છે કે, (૧) બીજે' એવી એક વ્યક્તિ બતાવી છે; અને પુષ્યમિત્ર વિશેનું આપણું કથન, તેના વંશના આ જે તેને સત્ય લેખીએ તે-તેમ ખોટું માનવાને રાજકુમારે પડાવેલ સિક્કા ઉપરથી રાત્ય કરે છે વિરૂદ્ધ પડતી કોઈ સાબિતી આપણને હજુ સુધી તથા (૨) સુમિત્ર જ્યારે પિતાને પુષ્યમિત્રથી મળી નથી-વસુમિત્ર પહેલે નામે કોઈક પુરપ તે ત્રીજો પુરૂષ જણાવે છે ત્યારે બેની વચ્ચે એક વંશમાં થઈ ગયો હોવો જોઈએ એમ આપોઆપ
વ્યક્તિ થઈ ગઈ હોવી જોઈએ. મતલબ કે પોતે પુષ્ય- સિદ્ધ થાય છે. આવાં અનેકવિધ કારણોને લીધે મિત્રના પૌત્ર દરજજે લગભગ છે; અને જે તેમજ આપણે આ સુકને વસુમિત્ર તરીકે જ હોય તે આપણે તેને અગ્નિમિત્રના પુત્ર૬૦ લેખો રહે છે. તરીકે અથવા તો ભત્રિજા તરીકે લેખ રહેશે.
તેમ આ સિકકામાં તે જ્યારે પિતાને પુષ્યવળી એ સિકકા ઉપરથી એમ પણ સાબિત થાય મિત્ર સૈન્યપતિથી ત્રીજા પુરૂષ તરીકે જાહેર કરે છે છે કે, તે પોતે રાજપદે અભિપિત થયો નહીં હોય, ત્યારે તેના સિક્કાનો સમય પણ કહી શકાય કે નહીં તે પિતાને માટે ઓળખ આપવાની જરૂર તે ઈ. સ. પૂ ૧૮૮ થી ૧૮૧ સુધીનો સમય હશે. જ રહેત નહીં, જેમ અન્ય રાજાઓ પોતાનું અથવા સુઇ નામ જે યુવરાજપદે આવ્યા નામને કુળની નિશાની ઈ કોતરાવે છે તેમ. આ પૂર્વનું એટલે કે વસુમિત્ર નામ ધારણ કર્યા સર્વ હકીકત જોતાં તે આબાદ રીતે વસુમિત્રને
પહેલાંનું હોય, તો તેનો રામય ઇ. સ. પૂ. ૧૮૮ જ લાગુ પડતી દેખાય છે. તે રાજકુમાર પણ
પહેલાંનો ગણવો પડશે. સંભવ છે કે વસુમિત્ર છે, પુષ્યમિત્રને પૌત્ર પણ છે, તેમ અગ્નિમિત્રની નામ ધારણ કર્યું તે પૂર્વનું તે હશે; કેમકે હવે પાછળ ગાદીએ આવનાર પણ હતા; (પણ પછી જે રાજવીઓનાં નામો આવે છે તે પુષ્યકાંઈક કુદરતી સંજોગોમાં તેમ થવા બન્યું નથી મિત્ર, અગ્નિમિત, વસુમિત્ર, બળમિત્ર, ભાનુમિત્રની
(૫૯) જ. બી. એ. પી. સે. પુ. ૨૦ આંક (૧૦) ઉપરનું જ પુસ્તક પૃ. ૩૦૧:-Sunmitra ત્રી, એથે
raat ”-તે જ પૃ. ૩૦? “ સેનાપતિ તિત
was a son of Aguinitra-F4 B પુસ્તક પૃ. ૩૦૧-Sumitra being identical with પુત્ર થતું હતું.
(૧૧) તુઓ ઉપર પૃ. ૬૧, માં આપેલ વંશાવળી. Vasumitra of the Puranas-2012 dor પુરાણમાંના વસુમિત્રની બરાબર છે.
(૬૨) જુઓ ૩૫ર પૂ. ૬૨. ની વંશાવળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com